________________
૧૪૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
કુટુંબ પરિવાર, તેમજ પંચની સાક્ષીએ પરિણીત સ્ત્રી–એ સર્વ પર નિર્માંહી થઈ નીકળ્યા છે, તા તમે સાચા સાધુએ બને. આત્મામાં સાચ પ્રગટ કરેઃ (૧) આત્મા છે; (૨) આત્મા નિત્ય છે; (૩) આત્મા કર્તા છે; (૪) આત્મા ભેાતા છે; (૫) મેાક્ષ છે; અને (૬) મેાક્ષને ઉપાય છે—આ છ પદના હૈ! મુનિ, વારવાર વિચાર કરો. વડવા જે આટલે કાળ રાકાવું થયું છે, તે તમારા માટે જ થયું છે. તમને (અમારા) આ વેશે પ્રતીતિ થશે તે યથાર્થ સત્ય થશે, કારણ કે તમારા ત્યાગીને વેશ છે અને અમારી પાસે તેવું કંઇ ન દેખાય; પરંતુ આત્મપરિણતિ ઉપર લક્ષ આપવાથી પ્રીતિનું કારણ થશે.”
વડવાથી આણંદ આવી થાડા દિવસ શ્રીમદ્ આણંદમાં પણ રહ્યા હતા અને તે વખતે થયેલા મેષ ‘ ઉપદેશ છાયા'માં છપાયેલા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org