________________
ગુલાબી રંગના વસમાં લાલ રંગની ચિત્રાકૃતિ ચીતરેલી છે; જ્યારે લીલા રંગના ઉત્તરીય વસ્ત્રમાં કાળા, રંગની ચિત્રાકૃતિ ચીતરેલી છે. તેનું વાહન કયેલ છે.
ચિત્ર ૯. ૬. પૈવતસ્વર. ધવત સ્વરના શરીરને વર્ણ સુવર્ણ છે ( વિકલ્પ ગીર છે). તેને એક મુખ અને ચાર હાથ છે. તેના ઉપરના જમણા હાથમાં કમલ તથા ડાબા હાથમાં ખવાય છે. જયારે નીચેના જમણા હાથમાં વીણા તથા ડાબા હાથમાં ફલ છે. તેના ગુલાબી રંગના ઉત્તરાસંગમાં લાલ રંગની ચિત્રાકૃતિ છે, જ્યારે લીલા રંગના, ઉત્તરીયવસ્ત્રમાં કાળા રંગની ચિત્રાકૃતિ છે. તેનું વાહન ઘેડે છે.*
ચિત્ર ૧૦, ૭. નિષાદસ્વર, નિષાદ વરના શરીરનો વર્ણ કાબરચીતર (ચિત્રવિચિત્ર) છે. તેનું મુખ હાથી જેવું છે અને ચાર હાથવાળે છે. તેના ઉપરના જમણા હાથમાં કમલ તથા ડાબા હાથમાં બીજપૂરક (બીજે૩) છે. જયારે નીચેના જમણા હાથમાં પરશુ તથા ડાબા હાથમાં ત્રિશૂલ છે. તેને લીલા રંગના ઉત્તરાસંગમાં કાળા રંગની ચિત્રાકૃતિ છે. જયારે ગુલાબી રંગના ઉત્તરીયમાં ગુલાબી રંગની ચિત્રાકૃતિ છે. તેનું વાહન હાથી છે. શ્રુતિ વિચાર :
કુદરતી રીતે બોલાતા સાત સ્વરે જે શુદ્ધ સ્વરના નામથી ઓળખાય છે. તેમાં અષભ, ગાંધાર, દૈવત, નિષાદ એ તીવ્ર તથા મધ્યમ, શુદ્ધ અથવા કેમળ છે. તે સાત સ્વરેની વચમાં જે સ્ત્રના વિભાગ રહેલા છે તેને શ્રુતિ અથવા સૂરથી કહે છે, જેને સાંભળવાથી સ્વરભેદનું અનુમાન થાય તેનું નામ કૃતિ. આવી કૃતિ કુલ બાવીશ છે,
૧. તીવ્રાકૃતિ, ૨. કુમુતીતિ, ૩. મંદાગ્રુતિ તથા ૪. ઇદેવતીશ્રતિ. આ ચાર શ્રુતિ પજ સ્વરની છે. ૫. દયાવતી, ૬. રંજના તથા ૭. રતિકા. આ ત્રણ અતિ ગરષભ સ્વરની છે. ૮. રીલી તથા ૯. ક્રોધા, આ બે કૃતિ ગાંધાર સ્વરની છે. ૧૨ વજિકા, ૧૧. પ્રસારિણી, ૧૨, પ્રીતિ તથા ૧૩. માજની. આ ચાર સ્મૃતિ મધ્યમ સ્વરની છે. ૧૪. ક્ષિતી, ૧૫. રતા, ૧૬. મંદાકિની ઉકે
• पञ्चमोऽप्येकवदनो भिन्नवर्णश्च घटकरः ।
वीणाकरद्वये शलाब्जे चापि वरदाभयौ ॥५०॥ स्वयम्भु दैवतं द्वीपं शाल्मलिः नृवंशजः । कोकिला बाहनं गाता नारदः प्रथमो रसः ॥५१||
હૃતિ મફળમ્ | ४ धैवतो गौरवर्णः स्यादेकवस्त्रश्चतुर्भुजः । वीणाकमलखट्वाङ्गफलशोभितसत्करः ||५२11 शम्भुस्तु दैवतं श्वेतं द्वीपं स्यादृषिजं कुलम् । रसो भयानकश्चाश्वो यानं गाता तु तुम्बरः ॥५३॥
લિ ઈ ક્ષણમ્ | निषादो गजवक्त्रः स्याच्चित्रवर्णश्चतुर्भुजः । ત્રિજીસ્ટરાણીગપૂરમારઃ ||૬૪ો. गणेशो दैवतं क्रौञ्चो द्वीपं वंशं सुपर्वजम् । गाता च तुम्बरुः शान्तो रसः स्याद्वाहनं गजः ॥५५॥
દતિ નિપલ્સ !!
-સંતો નિતારે, તૃતીયોધ્યાયઃ |
"Aho Shrutgyanam