________________
95
જમીનથી અદ્ધર રાખેલા છે. જ્યારે ડાખા પગ સીધા રાખી, જમીનને અડાડેયા છે, જે એક પગથીભીંજા પગને તિા રાખવાનો ભાવ દર્શાવે છે. તેણીના જમણા હાથ જમળ્યા ઢીંચણુની આગળના ભાગમાં લટકતા રાખેલો છે. જ્યારે ડારો ય ડાબા પત્રની પાછળના ભાગમાં સીધા લટકતા રાખી છે. શરીરના વર્લ્ડ સુવર્ણ છે.
ચિત્ર ૩૭૭૬ થી ૩૦૮ : ૩૫ સમસ્ખલિતિકાચારી રુપ ૧ થી ૩.
આગળ અને પાછળ ચિત્ર ર૬) જ્યારે અને નિર્છા પગા (ચિત્ર ૩૭૭) એકી સાથે બળના પાર્મ (ચિત્ર ૩૮) તેને સમસ્ખલિતિકાચારી કહેવાય છે,
ચિત્ર ૩૬ : બા ચિત્રમાંની નદીના બંને પગ ઢીંચી ભાગળના ભાગમાં વાળેલા છે. અને એકબીજની બાગી-પાછળ જમીનને ઢાઢીને રાખેલા છે. વળી તેણી પાછળના ભાગમાં ખેતી હૈાય તેવી રીતે રજૂ કરેલી છે, જે અને પગને આગળ રાખવાને ભાવ દર્શાવે છે. તેના જમણા હાથ જમા
પગની આગળના ભાગમાં તથા મા હાથ ડાબા પગની પાછળના ભાગમાં લટકતા રાખેલા છે. શરીરના બધું વધ્યું છે.
ચિત્ર ૩૭૭ : ) ચિત્રમાંની નકીના અને પગના પંજાના આગળના ભાગ જમીનને અડાડેલા અને એડીના ભાગ જમીનથી દર રાખતા છે. જે અને પગની પાળ જવાની ક્રિયાના ભાવ દર્શાવે છે. તેણીના અને હાધ અને પડખે લટકતા છે. શરીરના વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૭૯ : છા ચિત્રમાંની નવકાના બને પગઢીથી એક્ીજની પાછળ ત્રાંસા બાળીને જમીનને અડેલા છે, જે બંને પગને નિર્ઝા રાખને અટકયાનો ભાવ દર્શાવે છે. તેણીના બંને હાપ બંને પડખે લટકતા છે. શરીરના વધુ વધુ છે.
ચિત્ર ૩૪-૩૮૧ : ૧ વિદ્ધાંતાચારી રુપ ૧-૩,
જેમાં પગને આગળથી ઉચે ફરીને (ચિત્ર ૩૭૯), લલાટ ઉપર શીઘ્ર ઘુમાવીને (ચિત્ર ૩૮૦; ભૂમિ ઉપર સ્થાપન કરવામાં બાર્લે (ચિત્ર ૩૮), તેને વિદ્વાને વિશ્રાંતાચારી કહે છે.
ચિત્ર ૩ : આ ચિત્રમાંની નદીના જમણા પગ ઢોંથી પાછળ વાળીને, જમીથી કર રાખેલ છે. જ્યારે ડાળી પર સહેજ પાછળ રાખી. જમીને સીધા કાયો છે, જે પગને ઉચા રાખ્યાના મા દર્શાવે છે. તેના જમળે! હાય જમણા પગની માગળ સીધા લટકતા રાખે છે, જ્યારે કાળા કાપ ડાબા પગની પાછળના ભાગમાં લટકતા રાખેલે છે. શરીરને વહુ સુખ છે.
ચિત્ર ૩૮૦ : આ ચિત્રમાંની ઉતાવળથી કઇ જઇ કાળ સુધી ડો છે. જે પગને લઢ સુધી આગળના ભાગમાં સીધ, લટકતા રાખેલા છે. શરીરને વણું સુવણું છે.
ચિત્ર ૩૮૧ : આ ચિત્રમાંની નકીના બંને પગ સીધા જમીનને અડાડીને રાખેલા છે. જે ભૂમિ ઉપર રહ્યાપન કરવાના ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ બંને પડખે લટકતા રાખેલા છે. શરીરના વ સુવણું છે.
નદીના જમણા પ% જયા આપી વાળીને, પાછળના ભાગમાં ચા કરવામાં આવેલ છે. જ્યારે ડાળો પત્ર સીધ રાખીને જમીનને લઈ ગયાનીે લાવ સ્પષ્ટ દર્શાવે છે. તેત્રીના બંને હાય મારીરના
‘વિદ્યુત્ક્રાંતા’ વગેરે ઓગણીસ ચારીએનું આકાશીપણું પ્રાયઃ આકાશની સાથે સંબંધ ઢુવાને લઈને જાજુવું.-સ’૦ ૨૦ ભા॰ ૨, અ૦ ૭ પાનું ૬૮
ચિત્ર ૩૮૨ થી ૩૮૪ : ૬ પુરÀપાચારી રુપ ૧ થી ૩.
જેમાં કુચિત કરેલા પગને (ચિત્ર ૩૮૨) ઉંચા કરીને, વેગથી આગળ વિસ્તારીને (ચિત્ર ૩૮૩) જમીન ઉપર સ્થાપન કરવામાં આવે (ચિત્ર ૮૪) તે પુરોયાચારી’ કહેવાય છે.
ચિત્ર ૩૨ : આ ચિત્રમાંની નેતીના જમડા પગ સીધી રાખીને જમીનને
ઠ છે. જ્યારે ડાબે, પગ આગળના ભાગમાં સંકોચીને ગમેલા છે. તેીના ખને હાથ અને પડખે લટકતા છે. શરીરના વણું સુવર્ણ છે.
"Aho Shrutgyanam"