________________
૩
ચિત્ર ૪૦૦: આ ચિત્રમાંની નર્તકીના અને પગના ઢીંચણ વાળીને પાછળના ભાગમાં અને પગ રાખને; જમીન ઉપર કૂદા મારીને પડતી ડ્રાય તેવી રીતે રજૂ કરેલા છે. તેણીના બને હાય બનેં ઢીંચણ ઉપર રાખેલા છે. શરીરના ત્રં સુવર્ણ છે.
ચિત્ર ૪૦૧: ચિત્રમની નદીની જ પગ જવાથી ઉંચો કરી, ઢીંચણુંથી બાળી, પાના ભાગને છાતી સુધી ઉંચા રાખેલ છે. જ્યારે ઢાબા પગ સીધા રાખી જમીનને અડાડયા છે. જે જમણા પગનાં ઉંચા કરેલા તળીયાથી ડાખા પગના તળીયા સાથે પરસ્પર તાડના કરવાની તત્પરતાના ભાવ રજૂ ફરે છે. તેરીના અને હાય બને પદ્મ સીધા લટકતા છે. શરીરના યં સુત્ર છે,
ચિત્ર ૪૦૨ : ૯ જવાલ ઘનિકાચારી રુપ ૧.
કાંઈક સાચાયેલા પગને નિકાચારી ' કહે છે.
આ ચિત્રમાંની નકીના બંને પગ જમીનથી અખર રાખેલા છે, બંને પગ પૈકી જમા પત્ર જમાવી ઢીંચણુ સુધી સીધેા રાખીને ઢીંચજ્જુની નીચેના ભાગને જમીન તરફ સીધા લટકતા રાખતા છે. જ્યારે ડાઞા પગ સીધા રાખી, ઉંચા રાખો છે, જે તેણી કાશ તરફ જતી ચાય તેવા ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ ને પડખે સીધા લટકતા છે, શરીરના વ સુવર્ણ છે.
ચિત્ર ૪૦૪ : આ તંત્રીના બને હાશ ને
ખાન પદ્મથી આકાશ તરફ મેળવાની ક્રિયાના ઘાલય
ચિત્ર ૪૦૩ ૪૪ : ૧૦ અલાતાચારી રુપ ન.
પાછળ રહેલા પગથી ત્રિષ ૪૦), બીક્ત પગને ધ (સતર) આળગળાની ક્રિયાને (ચિત્ર ૪૦૪) અજ્ઞાતાચારી કહે છે,
ચિત્ર ૪૩ : આ ચિત્રમાંની પતંકીના જમળ્યા પગ ઢીંચર્તુથી વાળી, જીનથી સહેજ ચા રાખત છે, જ્યારે ડાબે પગ જમણા પગથી સહેજ અત્તરે રાખી, ઢીંચણેથી સહેજ વાળીને, જમીનને અડાડેલા . જે પાછળ રહેલા પગથી આગળ રહેલા પગને જલદી એળયાના ભાવ દર્શાવે છે. તેણીના બર્ન હાથ અને પડખે સીધા લટકતા છે, મારીરના વર્ણ સુધર્યું છે.
ચિત્રમાંની નકીના બંને પગ સડ્રેજ તિી રાખી, જમીનને અડાડેલા છે. પડખે સીધા લટકતા છે. શરીરને ન સુધર્યું છે.
ચિત્ર ૪૫-૪૦૬ : ૧૧ જઘાર્તાચારી રુપ -.
અત મબળો પગના તળીયાને બંધના પાછળના ભાગે રાખવામાં આવે ચિત્ર ૪પ) અને બહિ મને તેની પાસે રાખામાં આવે (ચિત્ર ૪૦૬) તેને ' જ ઘાવર્તાચારી કહે છે.
-ચિત્ર ૪૫ : બા ચિત્રોની નર્તકીના જમણા પગ ઢીંચથી વાળી, તેના તળીયાને ડાબી બાજુની જરાને અડાડીને રાખેલ છે. જ્યારે ડાબે પગ સીધા જમીનને અડાડેલે! તેલ્ફીના બંને હાથ ને પાત્ર સીધા લટકતા છે. શરીરને બહુ સરળ
ચિત્ર ૪૦૬ : ! ચિત્રમાંની નકીના જમણા પગ થી સહેજ સીધા રાખી, હીંચકોથી વાળીને, જમીનથી અદ્ધર રાખેલા છે. જ્યારે ડાબે પગ સહેજ અ`તરે, પાછળના ભાગે રાખી, જમીનને અડાડેલા છે. તેણીના ખને હાથ અને પડખે સીધા લટકતા છે. શરીરને વધુ સુવર્ણ છે. ચિત્ર ૬૦૭ : ૧૨ વૈશ્વનકમારી પ .
એક પગથી બીજા પગને તે જ ચારીને નૃતશાસ્ત્રના જ
•
જ્યારે વીંટી તૈનામાં વીંટવામાં) આવે ત્યારે ઋનયારી થાય છે. કાર કેટલાક પડિતા ચલનચારી કહે છે.
આ ચિત્રમાંની નકીના અને પગને આગળથી એકખીજાને વીંટી લેવામાં આવ્યા હૈાય તેવી રીતે રાખીને; બંને પગના પંજાના અગ્રભાગને એકબીજાને અડાડીને રાખેલા છે. તેણીના અને હાથ અને પડખે સીધા લટકતા કે શરીરને વધુ સુવર્ણ છે.
૧૯
"Aho Shrutgyanam"