________________
૨૧૧
શ્રાવક વ્રત અધિકાર
सच्चित्ते निक्खिवणं, सचित्तपिहणं च अन्नववएसो। मच्छरियं तह काला-इक्कममिइ पंच अइयारा ॥१३८ ॥ सचित्ते निक्षेपणं सचित्तपिधानं चान्यव्यपदेशः । માત્ય તથા તાતિમ તિ પઐતિવારી: I શરૂટ I .... ર૧૮ ગાથાર્થ- શ્રાવક અતિથિસંવિભાગવતમાં સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, કાલાતિક્રમ, પરવ્યપદેશ અને માત્સર્ય એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. (પંચાશક-૧-૩૨)
(૧) સચિત્તનિક્ષેપ- (નહિ આપવાની બુદ્ધિથી) સાધુને આપવા લાયક વસ્તુ સચિત્ત પૃથ્વી, પાણી આદિ ઉપર મૂકી દેવી.
(૨) સચિત્તપિધાન– (નહિ આપવાની બુદ્ધિથી) સાધુને આપવા લાયક વસ્તુને ફળ આદિથી ઢાંકી દેવી.
(૩) કાલાતિક્રમ– નહિ વહોરાવવાની ઇચ્છાથી ભિક્ષાનો સમય વીતી ગયા પછી કે ભિક્ષાસમય થયા પહેલાં નિમંત્રણ કરવું.
(૪) પરવ્યપદેશ–નહિ આપવાની બુદ્ધિથી પોતાની હોવા છતાં આ * વસ્તુ બીજાની છે એમ સાધુ સમક્ષ બીજાને કહેવું. . (૫) માત્સર્ય– માત્સર્ય એટલે સહન ન કરવું. સાધુ કોઈ વસ્તુ માગે
તો ગુસ્સો કરવો અથવા પેલા રેકે સાધુની માંગણીથી આપ્યું તો શું હું
તેનાથી ઉતરતો છું? એમ ઈર્ષ્યાથી સાધુને વહોરાવવું. (૧૩૮) - સાદૂUT વધ્યપિ, ન વિલિ વિિરિ
વીરા જદુરી , સુણાવગત ન મુંનંતિ રૂર છે ' साधूनां कल्पनीयं यन्नापि दत्तं कथमपि किञ्चित् तत्र ।
ધી યથોળિ : સુશાસ્તત્ર પુતિ | શરૂ II. ર૧૨ . ગાથાર્થ– શ્રાવક કોઈક એવા સ્થાને ગયો હોય જેથી મહાત્માને
ખપમાં આવે એવું શુદ્ધ ભોજન થોડું પણ જ્યાં સુધી ન આપી શકાયું હોય તો, સત્ત્વવંત અને વિહિત અનુષ્ઠાનમાં-વિધિમાં તત્પર એવો ભલો શ્રાવક જમે નહીં. (૧૩૯) (ઉપ.મા. ગા-ર૩૯).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org