Book Title: Sambodh Prakaran Part 03
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 294
________________ મિથ્યાત્વ અધિકાર ૨૭૯ ગાથાર્થ–સંપૂર્ણ ચૌદપૂર્વધર અને દશપૂર્વધરમાં નિયમો સમ્યકત્વ હોય, અન્ય કૃતધરોમાં ભજના છે એટલે સમ્યકત્વ હોય પણ ખરું અને ન પણ હોય. મતિઅજ્ઞાન અને અવધિ અજ્ઞાનમાં મિથ્યાત્વ હોય. મતિજ્ઞાની અને અવધિજ્ઞાનીઓમાં મિથ્યાત્વ ન હોય. (૩૮) पुव्वमणाइलाभे, सम्मे उवसामियं भवे णियमा। पडिवाइसु णो णियमं, खायं खाओवसमियं वा ॥३९॥ पूर्वमनादिलाभे सम्यक्त्वे औपशामिकं भवेद् नियमा। પ્રતિપતિપુ નો નિયમ ક્ષારયવં લાયોપમ વા | રૂ . . ૨૪૬૬ ગાથાર્થ– પૂર્વે અનાદિકાળથી પ્રાપ્ત નહિ થયેલું સમ્યક્ત્વ જયારે પહેલીવાર પ્રાપ્ત થાય છે ત્યારે નિયમા ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. પથમિક સમ્યકત્વથી પડનારા જીવોમાં નિયમ નથી, અર્થાત્ ઔપશમિક સમ્યકત્વથી પતિત થયા પછી ઔપશમિક જ સમ્યકત્વ પ્રાપ્ત થાય એવો નિયમ નથી, ક્ષાયિક કે ક્ષાયોપથમિક પણ પ્રાપ્ત થાય. (૩૯) मिच्छत्तंमि अखीणे, तिपुंजिणो सम्मदिद्विणो नियमा। मिच्छत्तंमि उखीणे, दुएगपुंजी व खवगो वा ॥ ४०॥ मिथ्यात्वेऽक्षीणे त्रिपुञ्जिनः सम्यग्दृष्टयो नियमाद् । 'મિથ્યાત્વે તુ ક્ષીને ભેજપુન્ની વા સો વા ( ૪૦ | . ... ૨૪૬૬ ગાથાર્થ– સમ્યગ્દષ્ટિજીવો જ્યાં સુધી મિથ્યાત્વપુંજ ક્ષીણ ન થાય ત્યાં સુધી નિયમાં ત્રણ પુંજવાળા હોય અને મિથ્યાત્વપુંજ ક્ષીણ થાય ત્યારે બેjજવાળા કે એકjજવાળા હોય, અથવા ક્ષપક (=ક્ષાયિક સમ્યગ્દષ્ટિ) બને છે. આ - વિશેષાર્થ– મિથ્યાત્વપુંજનો ક્ષય થતાં મિશ્રપુંજનો ક્ષય ન થાય ત્યાં સુધી બે પુંજવાળો અને મિશ્રપુંજનો ક્ષય થતાં સમ્યકત્વ પુજનો ક્ષય ન થાય ત્યા સુધી એકપુંજવાળો હોય. સમ્યકત્વપુંજનો ક્ષય થતાં જીવ સંપર્ક=ક્ષાયિક સમ્યગ્દષ્ટિ બને છે. (બૂક.ભા.ગા.૧૧૭) (૪૦) उवसमवेयगखइया, अविरयसम्माइसम्मदिट्ठिसु । . उवसंतमप्पमत्ता, तह सिद्धता जहाकमसो ॥४१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354