Book Title: Sambodh Prakaran Part 03
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 310
________________ આલોચના અધિકાર - ૨૫ ગાથાર્થ– શલ્યની શુદ્ધિ નહિ કરવાથી થતા વિપાકોને જણાવનારાં, વગેરે તે તે સૂત્રોથી (આગમ વચનોથી) ચિત્તને સંવેગવાળું (ઉત્સાહી) બનાવીને આલોચના (અવશ્ય) કરવી જોઇએ. (૨૬) मायाइदोसरहिओ, पइसमयं वड्डमाणसंवेगो। आलोइज्ज अकज्जं, न पुणो काहि ति निच्छयओ ॥२७॥ मायादिदोषरहितः प्रतिसमयं वर्धमानसंवेगः । બાનોયેાર્ય ન પુનઃ રિસ્થાનીતિ નિયતઃ ર૭ ............ ૨૧૦૪ ગાથાર્થ– માયા-મદ વગેરે દોષોનો ત્યાગ કરીને, સમયે સમયે સંવેગમાં વૃદ્ધિ પામતા આલોચકે ફરી તેવું પાપ નહિ કરવાના નિશ્ચયથી કરેલાં અકાર્યોની આલોચના કરવી. વિશેષાર્થ ભાવશલ્યનો ઉદ્ધાર કરવામાં થતા લાભોને દર્શાવનારાં સૂત્રો આ પ્રમાણે છે आलोयणापरिणओ, सम्मं काऊण सुविहिओ कालं ।। उक्कोसं तिण्णि भवे, गंतूण लभेज्ज निव्वाणं ॥ (ગોધ નિોિ -૮૦૧) - આલોચનાના પરિણામવાળો સાધુ સમાધિમરણ પામીને ફરી ઉત્કૃષ્ટ=અત્યંત સારી આરાધના કરીને ત્રણ ભવો કરીને મોક્ષ પામે છે. (એક સમાધિમરણવાળો ભવ, બીજો દેવભવ, ત્રીજો અત્યંત સારી આરાધનાવાળો ભવ) આવાં બીજાં પણ સૂત્રો છે. (૨૭) लहुया १ल्हाइजणणं २, अप्पपरनिवत्ती ३ अज्जवं ४ सोही ५ । दुक्करकरणं ६ आणा ७, निस्सलतं च सोहिगुणा ॥२८॥ लघुताहादादिजननमात्मपरनिवृत्तिरार्जवं शोधिः । દુ રામાશા નિઃશસ્યત્વે ર શોધગુણઃ II ૨૮ | ............. ૨૧૦૧ ગાથાર્થ– ભાર ઉપાડનાર ભાર ઉતારીને જેમ હલકો થાય, તેમ આલોચકને પણ શલ્ય નીકળી જવાથી ૧. લઘુતા થાય છે (કર્મ ઓછા થાય છે. આલોચના કરવાથી આત્માને ૨. આલ્હાદાદિ=પ્રમોદ (આનંદ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354