Book Title: Sambodh Prakaran Part 03
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 299
________________ ૨૮૪. સંબોધ પ્રકરણ કષાયરહિત યોગોથી થતો બંધ અધિકમંદ હોય છે. આમ કર્મબંધમાં અનેક તરતમતા હોય છે. (૪૯). तम्हा परमं सलं, परमविसं परमबंधपच्चइयं । अवितहजोएहिं सया, मिच्छं हेयं सहावेहिं ॥५०॥ तस्मात् परमं शल्यं परमविषं परमबन्धप्रत्ययिकम् । વિતથી : સતા મિથ્યાતં દેવં સ્વપાવૈઃ II ૬૦ ||. .. $૪૭૬ ગાથાર્થ– તેથી મુખ્ય શલ્ય, મુખ્ય વિષ અને પ્રકૃષ્ટ બંધનું કારણ એવું મિથ્યાત્વ સત્ય (=શુભ) યોગોથી અને પોતાના (શુભ) ભાવોથી સદા ત્યાગ કરવા યોગ્ય છે. (૫૦) भवविरहहेऊ जिणमय-निस्संदं परमदिट्ठिवायसंपुन्नं । भव्वाणुभव्वभावुय-नंदणवणजलहरं सम्मं ॥५१॥ . भवविरहहेतुर्जिनमतनि:स्यन्दं परमदृष्टिवादसंपूर्णम् । વ્યાનુભવ્યભાવુનન્દનવનનત્તધર સ ર્વમ્ II & II ૨૪૭૭ ગાથાર્થ– સમ્યકત્વ સંસારવિયોગનું કારણ છે, જિનમતના સારરૂપ છે, શ્રેષ્ઠદષ્ટિવાદના સારરૂપ છે, ઉત્તમ અને મુક્તિગમનને યોગ્ય એવા ભાવુક જીવોરૂપનંદનવન માટે વાદળ સમાન છે. વિશેષાર્થ-જીવો ભાવુક અને અભાવુક એમ બે પ્રકારના છે. જે જીવો ઉપર શુભ-અશુભ નિમિત્તોની અસર થાય તે ભાવુક છે અને તેનાથી વિપરીત જીવો અભાવુક છે. (૫૧) // આ પ્રમાણે દશમો મિથ્યાત્વ અધિકાર પૂર્ણ થયો. તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354