Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
છે. આવા અનેક પ્રકારના શબ્દપ્રયોગો વાંચીને - છે. આ પ્રમાણે હોવાથી નિશ્ચય અને વ્યવહારને સાંભળીને કોઈ દ્વિધા કરે છે તેથી તેનો સાચો ખ્યાલ મૈત્રીની શક્યતા જ નથી. સાધકને પર્યાયમાં જે આવવો જરૂરી છે.
શુદ્ધતા પ્રગટ થાય છે તે અશુદ્ધતાનો અભાવ કરીને
જ પ્રગટ થાય છે. આ રીતે નિશ્ચયનય તેનું કાર્ય સાધકને અંશે શુદ્ધતા અને અંશે અશુદ્ધતા
યથાર્થપણે કરે જ છે. ત્યાં મૈત્રીનો પ્રશ્ન જ નથી. પર્યાયમાં જોવા મળે છે. સાધકની પર્યાય એ
સાધકને શુદ્ધતા વધે છે તે પ્રમાણે એક-બે-ત્રણ મોક્ષમાર્ગની પર્યાય છે. તે પર્યાય મોક્ષનું કારણ
કષાયોનો અભાવ થતો જાય છે. તે વાત મુખ્ય કહેવાય છે. સ્વભાવને મોક્ષનું કારણ કહ્યા બાદ
રાખીને વિચારીએ ત્યારે શેષ-બાકી રહેલા કષાય અપૂર્ણ શુદ્ધ એવી મોક્ષમાર્ગની પર્યાયને સંપૂર્ણ શુદ્ધ
અનુસાર સાધકને ભૂમિકાને યોગ્ય શુભાશુભ મોક્ષ પર્યાયનું કારણ ગણવામાં આવે છે. આપણે
ભાવો હોય છે. મુનિરાજને ત્રણ કષાયના અભાવ ઉપરોક્ત વિચારણા કર્યા અનુસાર સાધકની
પૂર્વકની શુદ્ધતા અને સંજવલન કષાયમાં ૨૮ પર્યાયમાં ભેદ ન હોવા છતાં ત્યાં શુદ્ધતા અને
મૂળગુણના વિકલ્પો હોય છે. તેને દ્રવ્ય અનુસાર અશુદ્ધતાના ભેદ પાડવામાં આવે છે. નિશ્ચય અને
ચરણ કહેવાય છે. તે જ બન્નેની મૈત્રી છે. અર્થાત્ વ્યવહાર શબ્દ ખરેખર જ્ઞાનમાં-શ્રુતજ્ઞાનમાં નયના
સકળ ચારિત્ર અને ૨૮ મૂળગુણના વિકલ્પો એક અનુસંધાનમાં વાપરવામાં આવે છે. તે શબ્દોને
પર્યાયમાં સાથે જોવા મળે છે એને મૈત્રી ગણાવી સ્વભાવ સાથે અને પર્યાય સાથે સંબંધમાં જોવામાં
શકાય. ત્યાં પર્યાયનું વૈત રાખીને સમન્વય એવો આવે છે. નિશ્ચયનય-શુદ્ધનયનો વિષય શુદ્ધાત્મા છે
મૈત્રી શબ્દનો અર્થ ન કરાય. સાધક તો સ્વભાવમાં અને વ્યવહારનય-પર્યાયાર્થિક નયનો વિષય-પર્યાય
હુંપણું સ્થાપીને સ્વભાવનો આશ્રય કરે છે. તેનું તો અને ભેદ છે તેથી નય અને નયના વિષયને અભેદ
આ એક જ કાર્ય છે. સ્વભાવનો આશ્રય લેતા ગણીને પર્યાયને પણ વ્યવહાર કહી દેવામાં આવે
શુદ્ધતા વધે અને તે અનુસાર અશુદ્ધતા ઘટે એવું છે. વળી મુખ્ય તે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર
કાર્ય થાય છે. કાચી કેરીને પકવવાથી તે પાકી માટે પર્યાયની શુદ્ધતાને નિશ્ચય અને પર્યાયની
થાય છે ત્યાં સહજપણે ફેરફારો થતા જાય છે. ત્યાં અશુદ્ધતાને વ્યવહાર પણ કહેવામાં આવે છે. અપૂર્ણ
તેમને ગોઠવીને કરવા પડતા નથી. લાલ કે લીલા શુદ્ધતા વધીને પૂર્ણ થશે માટે તેને નિશ્ચય મોક્ષમાર્ગ
રંગમાં યોગ્ય પ્રમાણમાં સફેદ રંગનું મિશ્રણ કરીને કહે છે. જ્યારે શુભ ભાવને બંધનું કારણ હોવાથી
રંગના તરતમ ભેદ બનાવી શકાય એવું કોઈ કાર્ય બંધમાર્ગમાં સ્થાન આપવામાં આવે છે. સાધકના
સાધક દશામાં થતું નથી. તેથી તે રીતે મૈત્રી શબ્દનો શુભ ભાવને શુદ્ધતાનો સહચરદેખીને તેને વ્યવહારે
અર્થ ન કરાય. વળી મૈત્રીમાં કાંઈક બાંધ છોડનો મોક્ષનું કારણ ગણવામાં આવે છે. સાધકની દશામાં
ધ્વનિ પણ ન આવવો જોઈએ. શુદ્ધતાની પ્રગટતા અંશે શુદ્ધતા અને અંશે અશુદ્ધતા બન્ને સાથે જોવા
થતાં અશુદ્ધતાનો નાશ જ થાય ત્યાં કોઈ પ્રકારની મળે છે તેથી તેને મૈત્રી માનવામાં આવે છે. ત્યાં
બાંધ છોડ નથી. વિશેષ સ્પષ્ટતા જરૂરી છે. નયનું સ્વરૂપ વિચારીએ તો નિશ્ચયનય છે તે વ્યવહારનયનો નિષેધક છે. જિનાગમમાં “રાગ” શબ્દથી સામાન્ય રીતે આપણે કુંદકુંદાચાર્યદેવની નય વિભાગની કથન અનંતાનુબંધીનો એટલે કે અજ્ઞાનીનો વિભાવ જ શૈલીથી પરિચિત છીએ. વળી પંચાધ્યાયીમાં પણ લેવામાં આવે છે. જીવ કાં તો જ્ઞાન કરે અથવા રાગ એ જ વાત છે કે નિશ્ચયનય એ વ્યવહારનો નિષેધક કરે. અર્થાત્ જ્ઞાન કરે એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ૨૬
ચરણાનુયોગસૂચક ચૂલિકા