Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
વિષયો કેવળજ્ઞાનમાં આવી જાય છે પરંતુ કેવળજ્ઞાન : જાણી શકે છે તેથી નય જ્ઞાન વડે ત્યાંથી પ્રવેશ સમયે અન્ય ચાર જ્ઞાનો નથી. કેવળજ્ઞાનનો વિષય લેવામાં આવે છે. માટે અનંત નયોની વાત લીધી. અન્ય ચાર જ્ઞાનના વિષય કરતાં ઘણો મોટો છે. * શ્રી ગુરુ વડે સમજાવવામાં આવે છે. તેથી ત્યાં અહીં કેવળજ્ઞાનની વાત નથી પરંતુ પ્રમાણ જ્ઞાનનું : વચનગોચર ધર્મોની વાત આવી માટે તે મર્યાદિત સ્વરૂપ સમજવા માટે આ સમજવું જરૂરી છે માટે : નયો થયા વળી જે આત્માનું સ્વરૂપ સમજવા માગે તેનો અહીં વિચાર કર્યો છે.
: છે તેને પદાર્થોના મૂળભૂત બંધારણનો તો ખ્યાલ
• હોવો જરૂરી છે. આ રીતે જેને પદાર્થના સ્વરૂપનો ભાવશ્રુત પ્રમાણજ્ઞાનનો વિષય આખો
• ખ્યાલ છે તેને માટે તો જીવના અસાધારણ ધર્મો આત્મા છે. નય જ્ઞાન વડે જેટલું જણાય છે. એ બધા
: જાણવાથી જ પ્રયોજન સરી જાય છે. જ્ઞાન-દર્શનવિષયો ભાવશ્રુત જ્ઞાનમાં અવશ્ય જણાય છે. પરંતુ
: ચારિત્ર-સુખ વગેરે ધર્મોને જાણે તો તે પોતાના ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન સમયે એક પણ નય નથી.
: આત્માને અન્ય દ્રવ્યથી જાદો પાડીને લક્ષગત કરી ભાવશ્રુત પ્રમાણ જ્ઞાનનો વિષય. અનંત નયોના વિષયો કરતાં ઘણો મોટો છે. અનંત નયો - :
: શકે છે. પછી તો તેને નયાતિક્રાંત થઈને સ્વાનુભવ આત્માના અનંત ધર્મોને અલગ અલગ વિષય કરે :
કરવાનું જ રહે. નયમાંથી પ્રમાણ જ્ઞાનની વાત અહીં છે. તે અનંત ધર્મો દ્રવ્યની સત્તા પાસે એકબીજા :
- આ પ્રકારે લીધી છે. “અનંત નયોમાં વ્યાપનારું જે સાથે તાદાભ્ય સંબંધમાં રહેલા છે. નયજ્ઞાન ધર્મના :
: એક શ્રુતજ્ઞાન સ્વરૂપ પ્રમાણ” સ્વરૂપને જાણી શકે પરંતુ ધર્મો વચ્ચેના સંબંધોને : ચૈતન્ય સામાન્ય - ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન - વ્યાપક જાણવાનું કામ નયજ્ઞાન વડે ન થાય. તેથી પદાર્થને : ૨ જાણવો હોય તો નાતિક્રાંત થવું અનિવાર્ય છે. . અનત ધમાં
નયજ્ઞાન વ્યાપ્ય પ્રમાણ જ્ઞાનને નયાતિક્રાંત જ્ઞાન પણ કહેવાય છે. જેમ અનંત ધર્મો એ પદાર્થનું વ્યાપ્ય છે. તેમ આત્માનું સ્વરૂપ સમજવા માગતો હોય તેને : અનંત નયો એ શ્રુતજ્ઞાન પ્રમાણનું વ્યાપ્ય છે. અર્થાત્ નયજ્ઞાનમાંથી જ પ્રવેશ મળે છે. માટે અનુભૂતિ : પ્રમાણ જ્ઞાનમાં જે જણાય છે તેનો વિસ્તાર જ કરવા માગનારને નયજ્ઞાન વડે સમજવું પડે છે અને : નયજ્ઞાન છે. આ રીતે નય જ્ઞાન અને પ્રમાણજ્ઞાન પછી નયને અતિક્રાંત થવાનો ઉપદેશ આપવામાં વચ્ચેના સંબંધને દર્શાવવામાં આવ્યો છે. પાત્ર જીવ આવે છે. સ્વાનુભવનો આ જ ક્રમ છે માટે જેમ કે નયજ્ઞાન વડે આત્માના પ્રયોજનભૂત ધર્મોને પગથિયા ઉપર પગ મૂકવો પડે અને પાછો ઉપાડવો : (અસાધારણ ધર્મોને) જાણીને નયજ્ઞાનને ઓળંગીને પડે તેમ નયમાં પ્રવેશ કરીને પાછું નયજ્ઞાન છોડવું : ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન પ્રગટ કરે છે અને તેના વડે પણ પડે.
: સ્વાનુભવ કરે છે. આટલી ભૂમિકા લક્ષમાં લીધા બાદ હવે : હવે આચાર્યદેવ વસ્તુના અનેકાંત સ્વરૂપને આચાર્યદેવ એ વાત કઈ રીતે સમજાવે છે તે જોઈએ. ; વિસ્તારથી સમજાવવા માટે નયનું સ્વરૂપ ૪૭ નયો સર્વ પ્રથમ કહે છે કે “અનંત ધર્મોમાં વ્યાપનારા જે : દ્વારા સમજાવે છે. એ નયનું સ્વરૂપ જે રીતે સમજાવે અનંતનયો” આ રીતે આત્માની ઓળખાણ તેના : છે. તેનો સ્પષ્ટ ખ્યાલ આવે માટે આપણે પ્રથમ પ્રગટ ધર્મો મારફત કરાવે છે. આપણને ખ્યાલ છે : નયનું સ્વરૂપ શું છે તે વિચારીએ. આપણે જોઈ ગયા કે આપણું જ્ઞાન ગુણભેદ અને તેની પર્યાયને જ : છીએ કેપ્રવચનસાર - પીયૂષ
૧પ૯