Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America

View full book text
Previous | Next

Page 186
________________ પ્રતિકૂળ સંયોગો પણ તેને દેવનયે ભોગવવાના : ત્રિકાળ સ્વભાવ પણ સર્વજ્ઞરૂપ છે. વળી મેં મારું આવે છે. : સામર્થ્ય ગુમાવ્યું નથી એવો ખ્યાલ આવતા હું પણ - જો પુરુષાર્થ કરું તો હું પણ અવશ્ય પરમાત્મા થાઉં જે વાત જ્ઞાની માટે કરી છે તે અજ્ઞાનીને પણ ; ; એવો તેને અંતરંગમાંથી વિશ્વાસ આવે અને એ લાગુ પડે છે. અજ્ઞાનીને પર્યાયની શુદ્ધતા નથી. તે : વિશ્વાસના જોરમાં તે ઉગ્ર પુરુષાર્થ કરે છે. પોતે કદાચ વર્તમાનમાં ઈન્દ્રિય સુખ મેળવવા માટે પ્રયત્ન : વર્તમાનમાં જાણવાનું કાર્ય કરી રહ્યા છે માટે કરે તો પણ જો તેને પાપનો ઉદય હોય તો કોઈ ' : પોતાનો જ્ઞાન સ્વભાવ છે. એ પરિપૂર્ણ શક્તિરૂપ પ્રાપ્ત ન થાય એમ પણ બને. અર્થાત્ તેના વર્તમાન : સામર્થ્ય લઈને રહેલ છે તેથી હું અવશ્ય સર્વજ્ઞ થઈશ પ્રયત્ન અનુસાર તેને સંયોગો મળતા નથી. ત્યાં : . . . નથી. લા : એવું એને નક્કી થાય છે. આ રીતે પોતે જ્ઞાન નિયમ ટકતો નથી પરંતુ પોતાના પ્રારબ્ધ અનુસાર ... સ્વભાવી છે ત્યાંથી શરૂઆત કરીને સર્વજ્ઞદેવ કેવી સંયોગો પ્રાપ્ત થાય છે ત્યાં નિયમ ટકે છે. ; રીતે પરમાત્મા થયા ત્યાં ઉપયોગ લગાવે તો પોતાને આ રીતે જીવને પોતાના વર્તમાન પુરુષાર્થ : મુક્તિનો માર્ગ મળે. અનુસાર પ્રાપ્ત થતું ફળ અને પૂર્વના બંધાયેલા કર્મો : સર્વજ્ઞ પરમાત્મા પોતાની વર્તમાન એક અનુસાર પ્રાપ્ત થતું ફળ એમ બન્ને એક જ સમયે ' સમયની પર્યાયમાં વિશ્વના તે સમસ્ત પદાર્થો તેના હોય છે. તે રીતે પુરુષાકાર નય અને દેવનય વચ્ચે કે ત્રણ કાળના પરિણામોના સળંગ ઈતિહાસ સહિત વિરોધાભાસ નથી બન્ને સાથે જ છે. : યુગપદ જાણે છે. તેથી આપણને ખ્યાલ આવે છે કે : બધા પદાર્થો સ્વતંત્રપણે કર્તા થઈને (પુરુષાર્થપૂર્વક) આગળની નયોનો અભ્યાસ કરતા પહેલા, . - પોતાની પર્યાયોને વ્યવસ્થિતરૂપે કરે છે. સ્વભાવ છેલ્લી ચાર નયોમાં કાળલબ્ધિ અને પુરુષાર્થની છે : વાત લેવામાં આવી છે તેની વિશેષ સ્પષ્ટતા જરૂરી : : અને પુરુષાર્થને મુખ્ય કરવાથી આપણને મુક્તિનો છે. જેણે યોગ્ય ચોખવટપૂર્વક અભ્યાસ નથી કર્યો : માર્ગ મળે છે. પરંતુ જો ક્રમબદ્ધ પર્યાયને મુખ્ય કરીએ તેને આ બે વચ્ચે અથડામણ લાગે છે. પ્રમાદી જીવો તો આપણે શું કરવું તેનું કોઈ માર્ગદર્શન જ ન ક્રમબદ્ધપર્યાયને મહત્વ આપીને પુરુષાર્થને (ગૌણ : મળે. સર્વજ્ઞના જ્ઞાનમાં હશે તેમ થશે એવું એકાંત કરીને) ઉડાડે છે. પુરુષાર્થને જ મુખ્ય માનનાર : : માનવાથી જીવને કાંઈ કરવાપણું ન રહે. પુરુષાર્થ ક્રમબદ્ધપર્યાયને માનવા તૈયાર થતાં નથી “સર્વ . પણ થવાનો હશે ત્યારે થશે વગેરે પ્રકારે માનીને તે : જીવ પ્રમાદ સેવે છે. જેથી ખરેખર તેનું અહિત જ દીઠું હશે તેમ થશે” એવું કહેનારાને પૂ.ગુરુદેવ : ગુલામમાર્ગી કહેતા હતા. આ જીવે પરમાત્માના : • થાય છે. જ્ઞાનનો સ્વીકાર નથી કર્યો. તે જ્ઞાનમાં વિશ્વ તેના ' વિશ્વના સમસ્ત પદાર્થો સ્વતંત્રપણે પરિણમે ત્રણ કાળના પરિણામ સહિત જણાય છે તેની : છે. તે પરિણમનમાં અન્ય દ્રવ્યની કોઈ સહાયતા મુખ્યતા કરે છે. જો તેને સર્વજ્ઞ દશાનો મહિમા આવે : નથી. તેથી પોતાના બધા પરિણમનની જવાબદારી તો તેને સર્વજ્ઞ સ્વભાવનો મહિમા આવે. પરમાત્મા : માત્ર પોતાની જ છે. અચેતન પદાર્થો પણ એ રીતે સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરીને સર્વજ્ઞ થયા છે સ્વતંત્રરૂપે જ પરિણમે છે. એવું લક્ષમાં લઈને પાત્ર જીવ પોતે પણ પુરુષાર્થ : કરવા તૈયાર થાય છે અને તે સાચી રીત છે. પોતાનો : ૧) વિશ્વના પદાર્થોનું પરિણમન વ્યવસ્થિત છે કે ૧૮૬ ચરણાનુયોગસૂચક ચૂલિકા

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216