Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America

View full book text
Previous | Next

Page 212
________________ પોતાની જ્ઞાનની પર્યાય શેયાકાર થાય છે તેથી તે : છે પરંતુ જ્ઞાનીને મુખ્યતા તો પોતાના સ્વભાવની જ્ઞાનની પર્યાયમાં પદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. ... છે અને સ્વભાવના આશ્રયે થતી શુદ્ધ પર્યાયની છે. પદ્રવ્ય ભોગવી શકાતા જ નથી. પરંતુ પોતાના : સાધકને ભૂમિકાને યોગ્ય એવા શુભભાવની પણ રાગ ભાવ વડે પદ્રવ્યને જાણતા પદ્રવ્ય ભોગવાયા : અધિકતા નથી તેથી તે ભાવ અનુસાર થતી હોય એવું એને લાગે છે તેથી તે અજ્ઞાનીને પદ્રવ્ય : શરીરાદિની બાહ્ય ક્રિયાનો નંબર તો લાગે જ નહીં. પ્રત્યે મૈત્રી પ્રવર્તે છે. પરદ્રવ્ય પ્રત્યે આવો મૈત્રીભાવ : વાસ્તવિકતા એ છે કે બાહ્ય ક્રિયાનું કોઈ ફળ જીવને તે રાગ છે અને તે મોહ-રાગ-દ્વેષરૂપ જીવના પ્રાપ્ત થતું નથી. જ્ઞાનીને સાધક દશામાં બાહ્ય વિભાવભાવો તે જીવને નવા દ્રવ્યકર્મના બંધનમાં ક્રિયાઓ હોય છે. પરંતુ તેની તેને મુખ્યતા નથી. નિમિત્તરૂપ છે અર્થાત્ અજ્ઞાની જીવ પોતાના : અજ્ઞાનીને આ વાતનો ખ્યાલ નથી તેથી તેને તેની વિભાવભાવ અનુસાર નવા કર્મોને બાંધે છે. જ મુખ્યતા લાગે છે. માટે જ્ઞાનીઓએ ક્રિયાકાડીને ‘‘ક્રિયાજડ’’ કહ્યા છે અને તેમાંથી છોડાવવા માગે છે. શુષ્કજ્ઞાન અને ક્રિયાજડ બન્ને એકાંત અંતિમ છેડાની વાત છે. જિનાગમમાં આવી એકાંત માન્યતાનો નિષેધ ક૨વામાં આવ્યો છે. તેથી કર્મકાંડનો એ અપેક્ષાએ નિષેધ છે. લક્ષમાં રહે કે સાધકની દશા તો યોગ્ય જ છે તેનો નિષેધ નથી. આ રીતે જાના કર્મો ઉદયમાં આવે, જીવ વિભાવ કરીને ફરી નવા કર્મો બાંધે છે. બાહ્ય વિષયો ઈષ્ટ અનિષ્ટ ભાસતા જીવ માત્ર રાગ-દ્વેષ કરે છે એટલું જ નહીં પરંતુ તે સંયોગોને મેળવવા, રાખવા અથવા દૂ૨ ક૨વાના પ્રયત્નમાં લાગી જાય છે. જે સંયોગો દુઃખરૂપ લાગે તેનાથી દૂર થઈને ઈષ્ટક૨ વિષયોમાં જોડાય છે. આ રીતે અજ્ઞાનીનો ઉપયોગ અનેક પરદ્રવ્યોમાં ઘૂમરી થાય છે. તેને મિથ્યાત્વનું એવું જોર છે કે તે ઉપયોગને બાહ્ય વિષયોમાં જ ઘૂમાવે છે. ઉપયોગને અંદરમાં સ્વ તરફ વાળતો નથી. પોતાનું અજ્ઞાન છોડીને સાધક દશા કેવી રીતે આવે તે હવે સમજાવે છે. : જિનાગમમાં જ્ઞાનની પ્રધાનતા છે. વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણવાની ઘણી જ જરૂર છે. તેથી તો સમયસાર ગા.૧૮માં કહ્યું કે મોક્ષાર્થી પૂરુષે સર્વ પ્રથમ તો પોતાના આત્માને જાણવો. શુદ્ધાત્માનું સ્વરૂપ જાણીને તેની મુખ્યતાથી આત્માનું સ્વરૂપ જાણવું. એ જ શુદ્ધાત્માને મુખ્ય રાખીને છ દ્રવ્ય, પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ : અહીં અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ કરવાની વાત લીધી નવ તત્ત્વોને જાણવાનું જિનાગમમાં કથન છે. તેથી કરવું. : છે. સ્વ અને ૫૨ બધાના નિજ લક્ષણોને જેમ છે આ વાક્ય રચના જરા વિચિત્ર લાગે અને તેમ જાણવા જોઈએ, એ જ પ્રમાણે જીવને પરદ્રવ્યો સમજવામાં પણ મુશ્કેલી પડે એવી છે. તેથી ધીરજથી સાથે નિર્દોષ સંબંધ કેવા હોવા જોઈએ. તે પણ આચાર્યદેવના ભાવને સમજવાનો પ્રયત્ન કરીએ. . જાણવું આવશ્યક છે. અજ્ઞાન ભાવે જીવ કેવી રીતે કર્મકાંડ શબ્દ સાંભળીને આપણને બાહ્ય ક્રિયાકાંડના · પદ્રવ્યો સાથે સંબંધમાં આવે છે તે વિસ્તારથી આગ્રહી જીવો જ લક્ષમાં આવે. બાહ્ય ક્રિયાને ધર્મ માની લેનારા ઘણા છે. સાધકને પર્યાયની શુદ્ધતા સાથે ભૂમિકાને યોગ્ય શુભભાવો હોય છે. તે શુભભાવ અનુસા૨ બાહ્ય ક્રિયાઓ પણ અવશ્ય હોય · લેવો જરૂરી છે. એ પ્રમાણે કરતાં મારા આત્મામાં ૨૧૨ ચરણાનુયોગસૂચક ચૂલિકા : સમજીને તેમાંથી પાછા ફરવાની વાત છે. તેથી છ દ્રવ્યોને જાણીને તેમાં સારભૂત મારો આત્મા છે એવું લક્ષ કરીને પોતાના આત્માને બધા પ્રકારે લક્ષમાં

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216