Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America

View full book text
Previous | Next

Page 191
________________ રહે છે. શું પરિણામ આવશે અને ક્યારે આવશે : રાહ જુએ છે. તેમ ખોટી ઉતાવળ કરનારને તેનો આપણને ખ્યાલ નથી તેથી તેની ચિંતા છોડીને કાળલબ્ધિની વાત કરવી જોઈએ. તારે તો પુરુષાર્થ આપણા માટે તો પુરુષાર્થ એક જ રહે છે. કરવાનો છે. તને તારી કાળલબ્ધિ અનુસાર ફળ ત થશે. હવે તમારા પ્રશ્નનો જવાબ. શાસ્ત્રમાં સિદ્ધાંત :* બોધ ઉપરાંત અન્ય પ્રકારે ઉપદેશ બોધ પણ હોય : પ્રમાદી જીવને સર્પ અને નોળીયાની લડાઈનો છે. દૃષ્ટાંતરૂપે જેવો રોગ તેવી દવા. કોઈને ઠંડી : દૃષ્ટાંત આપવાનો રહે છે. નોરવેલની બાજુમાં જ ચડી ગઈ હોય તો ગરમ ઉપચાર અને ગરમી લાગી નોળીયો સર્પ સામે લડશે તે ઘાયલ થાય ત્યારે ગઈ હોય તો ઠંડા ઉપચાર કરવામાં આવે છે. તેમ ' નોરવેલ સૂંઘીને પાછો સર્પ સાથે લડવા માટે આવી સામાન્ય રીતે જીવો પ્રમાદી હોય છે. તેથી તેમના ; જાય છે. માટે પ્રમાદી જીવોને પુરુષાર્થની જ વાત માટે તો પુરુષાર્થ નો જ ઉપદેશ યોગ્ય છે. કોઈ : કરાય તેને ક્રમબદ્ધપર્યાય છે જ નહીં એવું પણ કહી એવા ઉતાવળીયા જીવો હોય છે કે એવા જીવો માટે : દેવાય. આ રીતે આ બન્ને પ્રકારના કથનો એ ઉપદેશ ધીરજ ધરવાનો ઉપદેશ પણ આપવો જરૂરી થાય : બોધરૂપ છે તેને સિદ્ધાંત બોધ ન સમજી લેવાય. ઈશ્વરના અને અભિનય બધા જીવો મોક્ષ પ્રાપ્ત કરી શકે એવી યોગ્યતા : પાંચ સમવાયમાં હવે દ્રવ્યકર્મથી વાત લેવામાં લઈને રહેલા છે તો અસંજ્ઞી જીવનો મોક્ષ કેમ ન : ૨ કમ ન : આવે છે. આપણને ખ્યાલ છે કે જીવમાં અશુદ્ધ અને થાય? તેને સમજાવવું પડે કે પોતાના સ્વભાવનો : : શુદ્ધ એમ બે જાતના પરિણામો થાય છે. સ્વભાવ અનાદર કરીને તે એ સ્થિતિમાં આવી ગયા છે જ્યાં : : શુદ્ધ છે માટે શુદ્ધ પર્યાય એ સ્વાભાવિક પર્યાય છે. તેનું જ્ઞાન હિતાહતનો વિવેક કરી શકે તેમ નથી. : - : અશુદ્ધ પર્યાય નૈમિત્તિક પર્યાય છે અને તેમાં નિમિત્ત આપણે આ ક્ષેત્રે આ ભવમાં મોક્ષ કેમ પ્રાપ્ત ન ; * દ્રવ્યકર્મનો ઉદય છે. આ રીતે જીવની અશુદ્ધ પર્યાય કરી શકીએ? મારે આ ભવમાં જ મોક્ષ મેળવવો : કર્મસાપેક્ષ છે એ આપણે જાણીએ છીએ. છે. તેને સમજાવવું પડે કે અહીં એવા જ જીવો જન્મ : વાસ્તવિકતા એ છે કે જીવના બધા પરિણામ છે જે આ ભવમાં મોક્ષની પ્રાપ્તિ ન કરી શકે. આપણે : કર્મસાપેક્ષ છે. એ અપેક્ષાએ જીવની શુદ્ધ પર્યાયમાં મોક્ષ માટેનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ પરંતુ : પણ દ્રવ્યકર્મનું નિમિત્તપણું અવશ્ય છે. અશુદ્ધ તેનું ફળ આપણે ઈચ્છીએ એવું કદાચ ન બને તો : : પર્યાયમાં દ્રવ્યકર્મના ઉદયનું નિમિત્તપણું છે અને ધીરજ રાખીને પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. : : તેની શુદ્ધ પર્યાયમાં કર્મના ઉપશમ ક્ષયોપશમ અને આપણે કેરી પકવવા મૂકીએ પછી વારંવાર પેટી : : ક્ષયનું નિમિત્તપણું છે. ખોલીને જોતા નથી. ખેડૂત બી વાવે એટલે ઉગવાનું : છે પરંતુ વાવ્યા પછી પાછું ખેતર ખેડીને બીને ; જીવ વિભાવ કરે ત્યારે ત્યાં ઘાતકર્મનો ઉદય જોવાની જરૂર નહીં. કેરી એના સમયે પાકશે અને : અવશ્ય હોય છે. એ જીવ જ્યારે શુદ્ધતા પ્રગટ કરે બી પણ એવી રીતે ઉગીને બહાર આવશે. આપણે : ત્યારે કર્મનો ઉદય હોતો નથી. અહીં આગળ વિચાર જરૂર છે ધીરજ રાખવાની. આવા જીવો માટે દૃષ્ટાંત ' કરતા પહેલાં વિશ્વમાં દ્રવ્યકર્મનું શું સ્થાન છે તેનો છે ને મરઘી માત્ર ઈંડાનું સેવન કર્યા કરે છે અને ... અભ્યાસ કરી લેવો જરૂરી છે. દ્રવ્યકર્મ એ અજ્ઞાની ઈંડામાંથી બન્યું તેયાર થઈને બહાર આવે તેની : જીવે પોતાનો સંસાર ચાલુ રાખવા માટે કરેલી એક પ્રવચનસાર - પીયૂષ ૧૯૧

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216