Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America

View full book text
Previous | Next

Page 179
________________ છોડીને પરિપૂર્ણ શુદ્ધ પર્યાયરૂપે પરિણમશે અને : પર્યાયમાં થવા યોગ્ય હોય તે જ થશે એવો ભાવ એવી શુદ્ધ પર્યાયની પ્રગટતા પછી સાદિ અનંતકાળ : નિયતિ શબ્દમાંથી લેવાનો નથી. સુધી ચાલુ રહેશે. જીવમાં વિભાવ અનાદિકાળથી થતો હોવા છતાં એવા વિભાવરૂપે પરિણમન કરે : ભાણ-વભાવનય એવો કોઈ ત્રિકાળ સ્વભાવ નથી. જો વિભાવને કરે : અહીં આચાર્યદેવ ઉપાદાન અને નિમિત્તની એવો જીવનો ત્રિકાળ સ્વભાવ હોય તો તેનો કયારેય : વાત કરવા માગે છે. સિદ્ધાંત એમ છે કે દરેક કાયમ માટે અભાવ ન થઈ શકે. : પદાર્થમાં જે કાંઈ કાર્ય થાય છે તે પોતાના ઉપાદાન આટલી ભૂમિકા લક્ષમાં રાખીને હવે આ બે : : અનુસાર જ થાય છે. દરેક પદાર્થ સ્વથી એકત્વ અને : પરથી વિભક્ત એ રીતે અસ્તિ-નાસ્તિ ટકાવીને જ નય દ્વારા આચાર્યદેવ શું સમજાવવા માગે છે તેનો : રહેલ છે. દરેક પદાર્થ પોતાથી પરિપૂર્ણ જ છે. અભ્યાસ કરીએ. દરેક પદાર્થને તેનો નિશ્ચિત સ્વભાવ : હોય છે અને તેને અનુરૂપ તેની સ્વાભાવિક ક્રિયા : • પોતાના સ્વભાવને કાયમ ટકાવીને સ્વભાવ અંતર્ગત હોય છે. અહીં દૃષ્ટાંતરૂપે અગ્નિનો ઉષ્ણ સ્વભાવ : જેટલી પોતાની ખુબીઓ છે, તેને અનંત પર્યાયોને લીધો છે. તેથી અગ્નિની પર્યાય ઉષ્ણ જ જોવા મળે : : એક પછી એક પ્રગટ કરે છે. ત્રાણ કાળના છે. એ રીતે જીવનો ત્રિકાળ સ્વભાવ ચેતન છે જે : સ : પરિણામોને પહોંચી વળવાનું સામર્થ્ય, સૈકાલિક ચેતનમય પરિણામ જીવની સર્વ પર્યાયોમાં જોવા : : સામર્થ્ય સ્વભાવમાં રહેલું છે. દ્રવ્ય સામાન્ય સ્વભાવ મળે છે. અહીં જીવના સ્વભાવને શુદ્ધરૂપે દર્શાવવા : : વ્યાપક થઈને પોતાની દરેક સમયની પર્યાયમાં વ્યાપે માગે છે અને શુદ્ધ પર્યાયની પ્રગટતાને જીવની : : • છે. તેથી દ્રવ્ય કર્તા છે અને પર્યાય કર્મ છે. આવી સ્વાભાવિક ક્રિયા કહે છે. અનિયતિનય દ્વારા ' • વ્યવસ્થા એક જ પદાર્થમાં સંભવે છે. બે પદાર્થ વચ્ચે સ્વાભાવિક પરિણમનના સ્થાને તેનાથી વિરુદ્ધ એવી : કતકર્મપણું બની શકતું નથી. દ્રવ્યને ઉપાદાન કારણ અશુદ્ધ પર્યાયરૂપે, નૈમિત્તિક પરિણામરૂપે . કહેવામાં આવે છે અને પ્રગટ પર્યાયને ઉપાદેય પરિણમવાની જીવની યોગ્યતા દર્શાવવા માગે છે. ' કહેવામાં આવે છે. એક ઉપાદાનને ત્રણ અપેક્ષાથી ત્યાં પાણીનો દૃષ્ટાંત આપ્યો છે. તેનો સ્વભાવ શીતળ ઓળખાવી શકાય છે. ત્રિકાળ ઉપાદાન, ક્ષણિક હોવા છતાં તેમાં ઉષ્ણતારૂપે પરિણમવાની યોગ્યતા : ઉપાદાન અને અનંતર પૂર્વેક્ષણ પર્યાય પરિણત દ્રવ્ય. લેવામાં આવી છે. એ યોગ્યતા એવા પ્રકારની છે કે : વિશ્વના સમસ્ત પદાર્થો એ રીતે સમયે સમયે જેથી. જેવા નિમિત્ત મળે તે પ્રમાણે પરિણામ થાય. : સ્વતંત્રરૂપે પરિણમી રહ્યા છે. વિશ્વનું પરિણમન પાણી અગ્નિના સંગે ઉષ્ણ થાય પરંતુ કાદવના સંગે : એક નાટકરૂપે છે અને વિશ્વના સમસ્ત પદાથો એ મલિન થાય. • નાટકમાં ભાગ લેનારા નટ છે. નાટકમાં ભાગ આ રીતે જીવ પોતે સ્વાભાવિક અને નૈમિત્તિક : લેનારા બધા એક બીજા સાથે કોઈને કોઈ પ્રકારના બન્ને પ્રકારના પરિણામને પ્રાપ્ત કરવા માટે સક્ષમ : સંબંધથી જોડાયેલા અવશ્ય હોય છે. તેથી એક છે. અનાદિની અશુદ્ધતા છોડીને શુદ્ધતા પ્રગટ કરવા : પદાર્થનું સ્વતંત્ર પરિણમન લક્ષમાં લીધા બાદ તે માગે તો અવશ્ય કરી શકે. તેણે સ્વભાવ સન્મુખનો : પદાર્થને વિશ્વના સભ્યરૂપે જોઈએ તો તે વિશ્વના પુરુષાર્થ કરવો રહ્યો. અહીં નિયતિ શબ્દથી જે કે અન્ય સમસ્ત પદાર્થો સાથે સંબંધમાં અવશ્ય હોય પરિણામ થવાના હશે તે જ થશે એમ ન લેવું. : છે. આ રીતે દરેક પદાર્થને વિશ્વવ્યાપી સંબંધો સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રકારે પરિણામ તેની ક્રમબદ્ધ : હોય છે. પ્રવચનસાર - પીયૂષ ૧૭૯

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216