Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America

View full book text
Previous | Next

Page 176
________________ છે. જ્ઞાનની પર્યાયમાં આ બન્ને નયો લાગુ પાડવા. : જેવું ગુરુનું જ્ઞાન છે એવું જ જ્ઞાન પોતે પોતાનામાં ત્યારબાદ અલ્પજ્ઞ દશામાં પણ જે પર શેયને જ્ઞાન : પ્રગટ કરે છે ત્યારે ગુરુએ જ્ઞાન આપ્યું અને શિષ્ય જાણે છે ત્યારે તે જ્ઞાનની પર્યાય તે પરશેયના ક્ષેત્ર • જ્ઞાન ગ્રહણ કર્યું એમ કહેવાય છે પરંતુ ત્યાં પણ વ્યાપી ગણવામાં આવે છે. લેતી દેતી નથી. શવ્યાય-શિષ્યનણ આ વાત અહીં શૂન્ય અને અશૂન્યનયમાં લીધી દરેક પદાર્થ પોતાના સ્વભાવને સાચવીને : 05 : છે. આત્મામાં પરદ્રવ્યોના સ્વભાવનો અભાવ છે તે રહેલ છે. પદાર્થમાં દ્રવ્ય-ગુણ-પર્યાય બધું આવી : : શૂન્યનય દ્વારા સમજાવવામાં આવે છે. આત્મા જાય છે. એક પદાર્થનું આ અંતરંગ બંધારણ - પોતાના સ્વભાવને ધારણ કરીને રહેલ છે તે સિલબદ્ધ છે. અર્થાત્ એ પદાર્થનું જે કાંઈ સર્વસ્વ છે • અશૂન્યનય દ્વારા સમજાવવામાં આવ્યું છે. આ રીતે તે એમ જ રહે છે. તેમાં કાંઈ વધતું નથી અને તેમાંથી • બન્ને નયો એક જ આત્મપદાર્થમાં લાગુ પાડવામાં કાંઈ ઓછું થતું નથી. એક પદાર્થની જેમ અન્ય ' : આવે છે. સ્વભાવ માટે “તત્' શબ્દનો પ્રયોગ પદાર્થો પણ પોતાનું સર્વસ્વ સાંચવીને જ રહેલા : [; કરીએ ત્યારે તત્-અતર્ બન્ને લક્ષણ એકમાં જ લાગુ : પડે છે. પોતે પોતાના સ્વભાવથી તત્ સ્વરૂપ છે અને પરદ્રવ્યના સ્વભાવથી પોતે અતરૂપ રહેલ સ્વથી એકત્વ અને પરથી વિભક્ત એવી જ ' છે. આ પ્રમાણે અસ્તિ-નાસ્તિ અને તત્-અતત્ એ પદાર્થોની વ્યવસ્થા જિનાગમ સમજાવવા માગે છે. • પ્રકારે શબ્દ પ્રયોગ દ્વારા શૂન્યનય અને અશૂન્યનય તેને જૈન દર્શનની અસ્તિ-નાસ્તિ પણ કહેવામાં આવે કે સારી રીતે સમજી શકાય છે. સમયસાર ગા.૩માં છે. દરેક દ્રવ્યમાં અગુરુલઘુત્વ એવો સામાન્ય ગુણ : એ જ વાત લીધી છે કે વિશ્વના સમસ્ત પદાર્થો આ રહેલો છે. અગુરુ કહેતા વસ્તુમાં કાંઈ વધતું નથી : રીતે એકત્વ નિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ વિશ્વની સુંદર અને અલઘુ કહેતા તેમાંથી કાંઈ ઘટવાનું નથી. વળી : વ્યવસ્થા ટકી રહી છે. જો પદાર્થો પોતાના સ્વભાવ ૪૭ શક્તિમાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ પણ બદલાવી નાખે અથવા બે પદાર્થોના સ્વભાવ લેવામાં આવે છે ત્યાં પોતાનું કાંઈ છે તેનો ત્યાગ • ભેળસેળ થઈ જાય તો વિશ્વની કોઈ વ્યવસ્થા જ ન થઈ શકતો નથી. વળી અન્યનું જે કાંઈ છે તે ' રહે. (ઉપાદાન) મેળવી શકાતું નથી. ત્યાં પણ આ ભાવ : જ સમજાવવામાં આવે છે. વળી અલિંગ ગ્રહણના રથ યાતણ-કાનોય વિનય ૮ માં બોલમાં લીધું છે કે ઉપયોગને બહારથી લાવી : સર્વગત અને અસર્વગત નયના સ્વરૂપનો શકાતો નથી. ૯ માં બોલમાં લીધું છે કે ઉપયોગનું . અભ્યાસ કર્યો ત્યારે જોય જ્ઞાયક સંબંધ કઈ રીતે કોઈ હરણ કરી શકતું નથી. આ રીતે જ્ઞાન બહારથી થાય છે તે વાત વિચારી લીધી છે. જે રીતે જ્ઞાનને આવતું નથી અને પોતાના જ્ઞાનનો નાશ થઈ શકતો : સર્વગત માનવામાં આવે છે એ જ રીતે જોયો જ્ઞાનમાં નથી. અન્ય તેને લઈ જઈ શકતું નથી. શ્રીગુરુ જ્યારે કે આવી ગયા એવું પણ માન્ય કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને સમજાવે ત્યારે ગુરુનું જ્ઞાન શિષ્યમાં : અર્થાત્ ખરેખર તો પરદ્રવ્યો પોતાના ભિન્ન સ્વક્ષેત્રમાં જાય એમ બનતું નથી. શ્રીગુરુનું જ્ઞાન ગુરુ પાસે . જ રહે છે પરંતુ તે પદાર્થો પોતાના સ્વભાવથી જેવું જ રહે છે. અન્યને જ્ઞાન દાન આપવાથી જ્ઞાન ઘટતું કે રૂપ ધારણ કરે છે એવું જ રૂપ, આબેહુબ એવું જ નથી. વળી શિષ્ય પોતાનું જ્ઞાન પોતે પ્રગટ કરે છે. : રૂપ, જ્ઞાનની પર્યાયમાં જોવા મળે છે. બિંબ અને ચરણાનુયોગસૂચક ચૂલિકા ૧૭૬

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216