Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
જો આ ભવમાં તે શ્રીગુરુ પાસેથી તત્ત્વનો ઉપદેશ : જે અજ્ઞાની સાચા દેવાદિની ભક્તિ કરે છે પ્રાપ્ત કરે અને આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન-આચરણ . તેને ગૃહિત મિથ્યાત્વ નથી થતો એ એક લાભ છે. કરે તો તે ભવના અભાવનું કામ કરી લે. જો કદાચ ' તે વર્તમાનમાં સંયોગરૂપ પ્રાપ્ત થયેલા જ્ઞાની ગુરુ એટલું કાર્ય ન કરે તો પણ સાચા દેવાદિની ભક્તિના ૯ પાસેથી તત્ત્વ સમજવાનો પ્રયત્ન કરે છે તો તે ભવના ફળસ્વરૂપે તેને ફરીને સાચા દેવાદિનો યોગ પ્રાપ્ત : અભાવનું કામ કરી શકે તેમ છે. જો એટલો પુરુષાર્થ થાય જેથી પછીના ભાવમાં પણ તેને આત્મકલ્યાણની : ન ઉપડે તો પણ શુભભાવના ફળ સ્વરૂપે તેને એ તક મળે છે. તેને આ ભવમાં ગૃહિત મિથ્યાત્વ નથી : ભવમાં ભવિષ્યમાં અથવા તો પછીના ભાવમાં ફરીને અને નવું ગૃહિત મિથ્યાત્વ થવાની શક્યતા પણ . સાચા દેવાદિનો યોગ પ્રાપ્ત થાય છે જેનાથી એની નથી. વળી જો બહિર્લક્ષી જ્ઞાનમાં પણ જો તેને સાચું આત્મકલ્યાણની ભાવના સાકાર થવાની તક રહ્યા તત્ત્વ રુચે તો તેનું અગૃહિત મિથ્યાત્વ પણ મંદ થાય : કરે છે. છે.
ગાથા- ૨૫૬ આ રીતે શુભ ભાવનો વિચાર કરીએ તો અજ્ઞાની જીવ જ્યારે કુદેવાદિની ભક્તિ કરે છે ત્યારે ' છદ્મસ્થ-અભિહિત ધ્યાનદાને વ્રતનિયમપઠનાદિકે તેને ગૃહિત મિથ્યાત્વનું પાપ તો લાગે જ છે જે ઘણું : રત જીવ મોક્ષ લહે નહીં, બસ ભાવ શાતાત્મક લહે. ૨૫૬. અહિત કરે છે, શુભભાવના ફળમાં કોઈ પુણ્ય પ્રકૃતિ : જે જીવ છબસ્થ વિહિત વસ્તુઓને વિષે (છપ્રસ્થ બંધાય જે અનેક પ્રકારની ભોગ સામગ્રી સંયોગરૂપ ' અજ્ઞાનીએ કહેલા દેવ ગુરુધર્માદિને વિષે) વ્રતઆપે જે સંસાર વધારવાનું જ કારણ થાય છે. વળી : નિયમ-અધ્યયન-ધ્યાન-દાનમાં રત હોય તે જીવ તેને સાચા દેવ-શાસ્ત્ર-ગુરુનો યોગ પણ દુર્લભ : મોક્ષને પોમતો નથી, શાતાત્મક ભાવને પામે થઈ જાય છે.
• છે. જ્ઞાની સાચા દેવ શાસ્ત્ર-ગુરુની ભક્તિ કરે : આ ગાથામાં કારણ વિપરીતતાની સ્પષ્ટતા છે તેને મિથ્યાત્વ નથી તેથી તે અપેક્ષાએ તેને ' કરે છે કારણ વિપરીતતાના કારણે શુભભાવનું કર્મબંધ નથી. જ્ઞાની શુભભાવને પણ બંધનું ; ફળ વિપરીત આવે છે એમ ગા. ૨૫પમાં કહ્યું છે. કારણ જાણે છે પરંતુ સ્વરૂપમાં ટકવા માટે જરૂરી : તેમાં કારણ વિપરીતતા કોને કહેવાય તેની પુરુષાર્થ ઉપડતો નથી તેથી વિકલ્પમાં આવે છે. : ચોખવટ આ ગાથામાં કરે છે. છાસ્થ વિહિત તે અશુભમાં તો જવા માગતો જ નથી તેથી ' વસ્તુ અર્થાત્ કુદેવ-કુશાસ્ત્ર-કુગુરુ એ કારણ પ્રયત્નપૂર્વક શુભભાવમાં રહે છે.
: વિપરીતતા છે. અર્થાત્ જો વ્રત-નિયમસાધકનો શુભ ભાવ પર્યાયમાં શુદ્ધતાની સાથે . અભ્યાસ-દાન વગેરે કુદેવાદિ પ્રત્યે કરવામાં રહેલો છે અને મોક્ષમાર્ગની પર્યાયની અદ્ધતા છે આવે તો શુભ ભાવના ફળમાં માત્ર શાતાત્મક મોક્ષનું નિશ્ચય કારણ છે તેની સાથે સહચર રૂ૫ : ભાવ પ્રાપ્ત થાય. એટલે કે એવા શુભભાવના હોવાથી એ શુભ ભાવ વ્યવહાર પણ મોક્ષનું કારણ : ફળમાં જે પુણ્ય પ્રકૃતિ બંધાય તે માત્ર મનુષ્યકહેવાય છે. વળી એ શુભભાવથી જે પુણ્ય પ્રકૃતિ : દેવગતિનું કારણ થાય અને પુણ્ય બંધના ફળરૂપે બંધાય છે તે પણ આ જીવને આત્મ કલ્યાણમાં કે તેને અનેક પ્રકારની ભોગ સામગ્રી ભોગવવા મળે. સહાયક થાય એવા જ સંયોગો આપે છે. • એ પુણ્યને અધમ પુણ્ય કહ્યું છે. પ્રવચનસાર - પીયૂષ
૧૦૯