Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
છે. સિદ્ધનું આવું સ્વરૂપ લક્ષમાં લીધા બાદ તેને હવે : જાત્યાંતરપણું છે. સંવર એ અપૂર્ણ શુદ્ધ પર્યાય છે નક્કી કરવાનું રહે છે કે એવી મોક્ષદશા તે પ્રાપ્ત : અને મોક્ષ એ પૂર્ણ શુદ્ધ પર્યાય છે. ત્યાં બન્નેની એક કરવા માગે છે કે નહીં.
* જ (શુદ્ધ) જાત છે. તેથી ભાવમોક્ષ દશારૂપે સંસાર અને સિદ્ધ એવી બે અવસ્થાઓ નક્કી :
: પરિણમેલા અરિહંત પરમાત્માને પરમ શ્રમણ પણ કર્યા બાદ હવે જે જીવ અનાદિકાળથી પોતાની :
T: કહેવામાં આવે છે. દશામાં જ્ઞાન અને રાગ કરતો આવ્યો છે. પોતાના : આ દશાનું વર્ણન ટીકાકાર આચાર્યદેવ આ વિભાવ અનુસાર નવા કર્મો બાંધતો આવ્યો છે અને આ પ્રકારે કરે છે. જે જ્ઞાન અને શ્રદ્ધાનની વાત ગા. તે બંધાયેલા કર્મો ઉદયમાં આવે ત્યારે ફરીને વિભાવ - ૨૭૧માં લીધી હતી તે વાતને ફરીવાર દોહરાવે કરે છે. આ રીતે અનાદિકાળથી જે વિભાવ ; છે. પોતાના આત્માનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાન એ ધારાપ્રવાહરૂપ થયા કરે છે તે વિભાવ અટકી શકે : તો મૂળભૂત વાત છે. એ તો ધર્મની શરૂઆત છે. અને તેના સ્થાને જે શુદ્ધ પર્યાયની પ્રગટતા થાય તે : ભેદજ્ઞાનનો પ્રયોગ કરીને જ્ઞાયક સ્વભાવમાં હુંપણું છે સાદિ અનંતકાળ સુધી એમ જ રહેશે. એટલે કે : સ્થાપવું એ સાધકદશાનું પ્રથમ સોપાન છે. બાહ્ય સંસારના દુઃખનો આત્યંતિક નાશ અને અવ્યાબાધ ' વિષયોમાંથી સુખ કયારેય પ્રાપ્ત ન થાય એવા સંપૂર્ણ સુખની શાશ્વત પ્રાપ્તિ આ બે વચ્ચે પસંદગી જ્યારે કે વિશ્વાસપૂર્વક તો ધર્મની શરૂઆત થાય છે. પોતાના કરવામાં આવે ત્યારે જો મોક્ષની પ્રાપ્તિની ભાવના સ્વભાવનો આશ્રય કરીને સાચું અતીન્દ્રિય સુખ જાગે તો તેને માટે તેનો ઉપાય સાધકદશા : પ્રગટ થાય ત્યારે પોતે આત્મ કલ્યાણના સાચા માર્ગે સમજાવવાની રહે. એક વસ્તુ ખ્યાલમાં રહે કે આ : છે એનો યથાર્થ નિર્ણય થાય છે. વીતરાગતાનો માર્ગ છે. અજ્ઞાની જીવ અનાદિકાળથી :
પ્રશાંતાત્મા રાગ કરતો આવ્યો છે. એમાં આનંદ માનતો આવ્યો : છે. તે રાગને સંપૂર્ણપણે અને કાયમ માટે તિલાજલી
પ્રશાંત અર્થાત્ ઉપશાંત ઠરી ગયેલો આત્મા.
: જીવ જ્યારે પોતાના સ્વભાવમાં લીન થાય છે ત્યારે આપવાની તેની તૈયારી હોય તો જ આ માર્ગ :
તે પ્રશાંતાત્મા એવું નામ પામે છે. સુખ મારા આવવાનું વિચારવાનું રહે છે. કારણકે એકવાર :
• સ્વભાવમાંથી જ આવશે. એવો જેને પાકો ભરોંસો સાધકદશા પ્રગટ થાય તો અલ્પ સમયમાં મોક્ષ : નિશ્ચિત છે. તે ફરીથી સંસારમાં રહેવાનું પસંદ કરે
છે અને એ રીતે જે પોતાના સ્વભાવના આશ્રયે
* : સુખ મેળવે છે તે હવે નિર્વિકલ્પ દશામાં જ રહેવા તો શક્ય જ નથી.
: માગે છે. કારણકે તે જ્યારે કોઈપણ પ્રકારના આ ગાથામાં જે મોક્ષ તત્ત્વની વાત લેવામાં : વિકલ્પને કરે છે ત્યારે દુ:ખનો જ અનુભવ કરે છે. આવે છે તે અરિહંતદશાની વાત છે. ભાવમોક્ષદશાની : સામાન્ય રીતે શાસ્ત્રમાં સવિકલ્પ દશાને પ્રમત વાત છે, સિદ્ધ દશાનું વર્ણન નથી. અરિહંતને પરમ : અર્થાત્ પ્રમાદી દશા ગણે છે અને સાતમા ગુણસ્થાન શ્રમણ પણ કહેવામાં આવે છે. સંવર એ શુદ્ધ : અને તેનાથી ઉપરની ભૂમિકાને અપ્રમત દશા પર્યાયની પ્રગટતા છે. એ અપૂર્ણ શુદ્ધ પર્યાય છે. કહેવામાં આવે છે. પરંતુ શાસ્ત્રમાં કયાંક મુનિને સંવર અને મોક્ષની એક જ જાત છે. આસવ અને . પણ પ્રમાદી કહ્યા છે. ત્યાં એવો ભાવ લક્ષમાં લેવો સંવર બન્ને વિરોધાભાસી પર્યાયો છે. આસ્રવ એ કે તે પોતે નિર્વિકલ્પ દશામાંથી બહાર આવવાના અશુદ્ધ પર્યાય છે અને સંવર એ શુદ્ધ પર્યાય છે. ત્યાં : આળસુ છે. લક્ષમાં રહે કે આ જે સ્વરૂપલીનતાની પ્રવચનસાર - પીયૂષ
૧૩૩