Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
ભેદને સ્થાન અવશ્ય છે પરંતુ એમાં કોઈ પણ ભેદ : અતના બોલ લીધા. હજુ વિશેષ ઉડાણ લક્ષમાં પદાર્થના અખંડપણાને ખંડિત નથી કરી શકતા. ' આવે તે માટે સત્ય-અસતુમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને શેયતત્ત્વ પ્રજ્ઞાપન અધિકારમાં આ બધું વિસ્તારથી * ભાવ ઉતારીને તેનો વિસ્તાર પણ કર્યો. સમજાવ્યું છે. જીવ પણ એક પદાર્થને જ છે તેથી હું :
આવી ચોદ પ્રકારની એકાંત માન્યતાવાળા પણ અનેકાંત સ્વરૂપ જ છું. એ મારું મૂળભૂત સ્વરૂપ :
* : જીવો ક્યાં ભૂલ કરે છે અને તેનું પરિણામ શું આવે
: છે તે દર્શાવ્યું. આવા અજ્ઞાની જીવને “પશુ' કહ્યા, અજ્ઞાની જીવ કોઈને કોઈ એકાંત માન્યતા છે તે નાશ પામે છે એવું કથન કર્યું. અર્થાત્ અજ્ઞાની લઈને રહેલો છે. જે ગૃહસ્થ મિથ્યાદૃષ્ટિ જીવો છે જીવ સમયે સમયે પોતાનું ભાવમરણ કરી રહ્યો છે. તેને ઊંધી માન્યતાઓની એકાંત પકડ હોય છે. તે ; પરંતુ જો તે પોતાની માન્યતારૂપ દુરાગ્રહ છોડીને બીજી વાત સાંભળવા પણ તૈયાર નથી તેથી તેનો : મધ્યસ્થ ભાવ વડે (ખરેખર તો ગરજા થઈને) વિચાર અને નિર્ણય એ બધું એના માટે દુર્લભ બને : જિનાગમનો અભ્યાસ કરે તો સ્યાદવાદ શૈલી વડે છે. જેને ગૃહિત મિથ્યાત્વ નથી પરંતુ જે અજ્ઞાની છે : ઉપલબ્ધ વસ્તુની નિર્દોષ વ્યવસ્થાને ખ્યાલમાં લઈને તે કોઈને કોઈ એકાંત માન્યતામાં રહેલો છે. • પોતાની એકાંત માન્યતાને છોડે તો તે બચી જાય, અલબત્ત એ કયારેક વેદાંતી બની જાય છે અને ; જીવી જાય અર્થાત્ તેનું ભાવમરણ અટકી જાય. કયારેક બૌદ્ધ, પરંતુ તેને વસ્તુના યથાર્થ સ્વરૂપનો વસ્તુના અનેકાંત સ્વરુપનું સાચું જ્ઞાન આવા પાત્ર ખ્યાલ નથી એ વાત સાચી છે. એવા અજ્ઞાની એકાંત : જીવોને નવું જીવન આપે છે. દૃષ્ટિ જીવને માટે જિનાગમ લાભનું કારણ બને છે. :
આપણે પણ એવી કોઈને કોઈ માન્યતા જો તે સાચું સમજવા માગતો હોય તો પોતાની '
* રાખીએ છીએ. ગૃહિત મિથ્યાત્વ નથી પરંતુ ખોટી માન્યતાને થોડો સમય ગૌણ કરીને જિનેન્દ્ર ભગવંતો :
: માન્યતાઓ બદલતી રહે છે માટે આ બધા બોલનો વસ્તુ સ્વરૂપ અને સુખની પ્રાપ્તિનો ઉપાય કેવી રીતે
: યોગ્ય અભ્યાસ કરવાથી આપણી જે કોઈ પ્રકારની સમજાવે છે ત્યાં ધ્યાન આપે છે. સમયસાર પરિશિષ્ટ
: એકાંત માન્યતાઓ હોય તેના સ્થાને વસ્તુનું સાચું અધિકારમાં આવા અજ્ઞાનીઓના ચૌદ પ્રકારો લઈને '
• સ્વરૂપ આપણા ખ્યાલમાં સ્પષ્ટ જણાય આવે. તેમને કેવા પ્રકારની એકાંત માન્યતા હોય છે અને ?
: સમયસાર શાસ્ત્રમાં શુદ્ધાત્માને દર્શાવવામાં આવ્યો તે કેવી રીતે દૂર થાય એ માટે ચોદ કળશોની રચના
છે એ અપેક્ષાએ સમયસાર દૃષ્ટિપ્રધાન પરમાગમ કરી છે અને ગદ્યમાં પણ એ વાત વિસ્તારથી
છે ત્યાં પણ શાસ્ત્રોની ટીકા પૂર્ણ કરતા સમજાવી છે.
• અમૃતચંદ્રાચાર્યદેવને સ્યાદ્વાદ અધિકાર લખવાનું વસ્તુનું અનેકાંત સ્વરૂપ સમજાવવા માટે દરેક મન થયું. આચાર્યના જ્ઞાનમાં અનેકાંતનો મહિમા પદાર્થમાં નિત્ય-અનિત્ય અને એક-અનેક એવા : છે માટે આવો ભાવ આવ્યો. અનેકાંતના જ્ઞાનપૂર્વક વિરોધી દેખાતા પરંતુ અવિરોધરૂપે રહીને વસ્તુના : જ જીવે સમ્યક્ એકાંત એવા પોતાના ત્રિકાળ શુદ્ધ અંતરંગ બંધારણની રચનામાં કેવી રીતે લાગેલા : સ્વભાવ સુધી પહોંચવાનું છે. અન્ય કોઈ રીતે આ છે તે દર્શાવવામાં આવ્યું છે. એવા એક પદાર્થનું ' પ્રકારનું સમ્યક્ એકાંત શક્ય નથી. એક વાત અન્ય પદાર્થોથી અત્યંત જુદાપણું દર્શાવવા માટે : ખ્યાલમાં રહે કે અનેકાંતને છોડીને સમ્યક એકાંત (અસ્તિ-નાસ્તિ અનેકાંતરૂપે) સત્-અસત્ અને તત્ : નથી કરવાનું. અનેકાંતનું જ્ઞાન રાખીને પ્રયોજનવશ પ્રવચનસાર - પીયૂષ
૧૪૯