Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America

View full book text
Previous | Next

Page 142
________________ અનંતાનુબંધીનો કષાય છે અને તેને આસકિત : હતી. જ્ઞાની થતાં એ વિપરીત માન્યતા છૂટી ગઈ ગણવામાં આવે છે. જ્ઞાનીને ૫દ્રવ્યના ભિન્નપણાની : છે. તેને બાહ્ય વિષયોને ભોગવવાની નિરર્થકતા પ્રતીતિ હોવાથી તેને ૫૨માં આસકિતનો અભાવ છે. આ રીતે અહીં રાગની તીવ્રતા એ અર્થમાં આસકિત શબ્દનો પ્રયોગ કર્યો નથી. ભાસી છે. માત્ર નિરર્થકતા નહીં પરંતુ એવી પ્રવૃતિ એકાંત દુઃખરૂપે અનુભવમાં આવી છે. તેથી એવી પ્રવૃતિ ઉપાદેયપણાના સ્થાને હેયરૂપ ભાસી છે. ગાથામાં જે ‘‘શુદ્ધ’’ શબ્દ છે તે શુદ્ધોપયોગી અનાર્યવૃત્તિવાળા જીવોને હિંસાની મુખ્યતા મુનિના અર્થમાં લેવામાં આવ્યો છે. અર્થાત્ જે ં છે તેને તેમાં આનંદ આવે છે. ભોગવટા પ્રધાની સાધકની આ પ્રકારની ભૂમિકા છે તે ભાવલિંગી ... જીવોને ભોગ વિલાસમાં આનંદ આવે છે. સંત છે. આ ગાથામાં એ રીતે મોક્ષતત્ત્વના : આર્યવૃત્તિવાળા જીવોને હિંસા અને ભોગ સાધનતત્ત્વરૂપે શુદ્ધોપયોગી મુનિની વાત જ લેવામાં આવી છે. : ઉપભોગના સ્થાને અહિંસા-અપરિગ્રહ વગેરે પ્રકારના ભાવો હોય છે. આ બધી અજ્ઞાનની ભૂમિકા છે. જે પાત્ર જીવ જ્ઞાની ગુરુના યોગમાં આવીને વસ્તુના યથાર્થ સ્વરૂપને પોતાના બહિર્લક્ષી જ્ઞાન શ્રદ્ધાનમાં લે છે તે જીવ શુભાશુભ ભાવોને છોડવા જેવા માને છે. નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિ માટે તે પંચપરમેષ્ટિના દર્શન-પૂજન તથા શાસ્ત્ર સ્વાધ્યાય-ચિંતવન મનન વગેરે પ્રવૃત્તિ કરે છે. સ્વાનુભૂતિ પૂર્વે પાત્ર જીવે બુદ્ધિપૂર્વક આ પ્રમાણે જ કરવાનું હોય છે. બુદ્ધિપૂર્વક તત્ત્વનિર્ણયમાં ઉપયોગ લગાવવાનો ઉપદેશ જિનાગમમાં જોવા મળે છે. માટે પાત્ર જીવ એ પ્રકારે જીવન જીવે છે અને તેમાં તેને સંતોષ છે અને આનંદ આવે છે. સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ એવો આ માર્ગ હોવા છતાં પણ એ વિકલ્પો પણ છોડવા લાયક છે એવો સ્પષ્ટ ખ્યાલ તેને છે. ટીકામાં સ્વ-૫૨ના યથાર્થજ્ઞાનમાં અનેકાંત સ્વરૂપને યાદ કર્યું છે. આસ્તિ-નાસ્તિ અનેકાંત દ્વારા વિશ્વના બધા પદાર્થો સ્વથી એકત્વ અને ૫૨થી વિભક્તરૂપ દર્શાવવામાં આવે છે. અહીં સ્વમાં જ્ઞાતૃત્ત્વ અને ૫૨માં જ્ઞેયતત્ત્વ લીધા છે. જીવ જાણના૨ છે તે પરથી અત્યંત જાદો રહીને ૫૨ને જાણે છે. એવું અજ્ઞાની સાધક અને પરમાત્મા બધાને લાગુ પડે છે. આ રીતે સ્વ અને ૫૨ કહેતા બધા પદાર્થોનું જ્ઞાન આવી ગયું. બન્નેના જુદાપણાનાં જ્ઞાનમાં તેમનું સમ્યજ્ઞાન આવી ગયું. જ્ઞાની પોતાના આત્માને ૫૨થી જાદો જાણે છે માટે તેના જ્ઞાનમાં સ્વ ૫૨નો વિવેક છે માટે તે જ્ઞાન સમ્યગ્ગાન છે. મુનિ આ જ્ઞાનમાં નિપુણ છે. કારણકે તેણે સ્વ૫૨ને માત્ર જાદા જાણ્યા છે એમ નથી તેણે સ્વને : પરથી જાદો પાડીને એ રીતે શુદ્ધાત્માનો અનુભવ : બાહ્ય વિષયોના ભોગવટાની અત્યંત કરી લીધો છે. માટે મુનિના સમ્યજ્ઞાનને આચરણનો : નિરર્થકતાનું તેને જ્ઞાન શ્રદ્ધાન છે તેથી તેના જો૨માં ટેકો પણ પ્રાપ્ત થયો છે. આ રીતે આ જ્ઞાન અતિઢ થયેલું છે. તે સ્વાનુભૂતિ પ્રગટ કરે છે. સ્વાનુભવ પછીની સવિકલ્પદશા તેને સાચા અર્થમાં દુઃખરૂપ : અનુભવાય છે. ભોગવટાનો ભાવ તો ઠીક પરંતુ શાસ્ત્ર સ્વાધ્યાય અને ચિંતવન પણ તેને દુઃખરૂપે વેદાય છે. જે ભાવો દુઃખરૂપ જ છે એવું જ્ઞાન હોવા છતાં જે પરિણામો (શાસ્ત્ર સ્વાધ્યાય-ચિંતવન ચરણાનુયોગસૂચક ચૂલિકા મુનિએ અત્યંત વૈરાગ્યપૂર્ણ દશા પ્રગટ કરી છે. અજ્ઞાનદશામાં વિષયોને ભોગવવાની ઘણી આકિત હતી કારણકે પાંચ ઈન્દ્રિયોના વિષયોને ભોગવતા તેને સુખ થાય છે એવી મિથ્યા માન્યતા ૧૪૨

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216