Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America

View full book text
Previous | Next

Page 136
________________ પોતાના સ્વભાવનું ગ્રહણ કરીને ત્યાં હુંપણુ : સંબંધેનું જ્ઞાન ન હોય તે ઔદયિક અજ્ઞાન છે. એક સ્થાપવું અને એનો આશ્રય કરવો. એ પ્રમાણેની : સમયે એક પદાર્થ જણાય છે. તે સમયે અન્ય સમસ્ત પ્રક્રિયા ચાલુ રાખતા તે પરમાત્મ દશાને પ્રાપ્ત થાય ' પદાર્થો ન જણાય. તે ઔદયિક અજ્ઞાન છે. પરમાત્મા છે ત્યારે સ્વને સંપૂર્ણપણે ગ્રહણ કરે છે અને : બધું જાણે છે. એકી સાથે જાણે છે. દરેક સમયે બાહ્યથી સંપૂર્ણપણે છૂટે છે. સાધક દશામાં આ ; જાણે છે માટે તેને કોઈ વિષય ન જણાય એવો છે રીતે સ્વને મુખ્ય અને પરને ગૌણ, સ્વભાવનું ગ્રહણ : નહીં. આમ હોવાથી તેને વિષયોને જાણવાની અને પરનો ત્યાગ એવું કાર્ય કરતો જાય છે. જ્યારે : ઉત્સુકતા પણ નથી. આપણે રસ્તે જતા હોઈએ અને પરમાત્મા થાય છે ત્યારે હવે એવું કાંઈ કરવાનું . બાજામાં માણસો ટોળે વળ્યા હોય તો શું છે તે રહેતું નથી. તેથી જ્ઞાન અપેક્ષાએ એ બધું, આખું - જાણવાનું મન થાય પરંતુ પરમાત્મા માટે કાંઈ વિશ્વ જેમ છે તેમ જાણે છે. જાણપણા અપેક્ષાએ સ્વ : અજાણ્યું નથી. આ વાત બીજી રીતે વિચારીએ. અને પરમાં તફાવત પાડતો નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં સ્વ અને પરનો વિવેક અવશ્ય છે પરંતુ ત્યાં મુખ્ય : અજ્ઞાની જીવ બાહ્ય વિષયને ભોગવતા ગૌણપણું નથી. : પોતાને સુખી માને છે તેથી તેનો ઉપયોગ એ રીતે * હિતબુદ્ધિપૂર્વક બહાર ભટકે છે. તેને સ્વમાં કાંઈ થાપિત પuધનિશ્ચય દેખાતું નથી. તે બાહ્ય વિષયોને ભોગવવા માટે કેવળજ્ઞાનના સ્વરૂપને આ શબ્દો દ્વારા : સંયોગો ફેરવવા માગે છે માટે તેને પરમાં કર્તુત્વબુદ્ધિ સમજાવવામાં આવ્યું છે. વિશ્વના બધા પદાર્થો જે : પણ જોરદાર હોય છે. વ્યાપ્ય વ્યાપક અને કર્તા કર્મ રીતે છે તે રીતે સર્વજ્ઞના જ્ઞાનમાં જણાય છે. બધા : એક જ દ્રવ્યમાં હોય. બે દ્રવ્યો વચ્ચે કયારેય ન હોય પદાર્થો સ્વથી એકત્વ અને પરથી વિભક્તરૂપ રહેલા ' તે સિદ્ધાંત ખ્યાલમાં આવતા તે પરનું કર્તાપણું ન છે. બધા પદાર્થો આ રીતે અસ્ત-નાસ્તિ ટકાવીને કે છૂટકે છોડે છે. પરંતુ અભિપ્રાય ફરતો નથી. તેથી એક બીજા સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં આવે : બાહ્ય પદાર્થોના પરિણમનમાં પોતે નિમિત્ત છે. એમ છે. આવી વિશ્વના પદાર્થોની જે નિર્દોષ રચના છે, ; કહીને પણ કર્તાપણાની માન્યતા ચાલુ રાખે છે. વ્યવસ્થા છે, તે પરમાત્માના જ્ઞાનમાં પણ એ રીતે : જેમ કે દૃષ્ટાંતરૂપે કુંભાર ઘડામાં વ્યાપે નહીં માટી જ જણાય છે. અજ્ઞાની જીવ સ્વભાવના ભેળસેળરૂપ વ્યાપે માટે માટી કર્તા અને ઘડો કર્મ. તે સમયે કુંભાર જે અનેક પ્રકારના સંકરદોષ કરે છે. એ બધા દોષનું ; કર્તા નથી પરંતુ નિમિત્ત છે. આ પ્રકારે કુંભારપોતાને નિરાકરણ કરીને પરમાત્મ દશા પ્રગટ થઈ છે તેથી ; ઘડો થવામાં નિમિત્ત માને કહે પરંતુ અભિપ્રાય તો પરમાત્માનું જ્ઞાન એટલે કે જ્ઞાન સમય અને વિશ્વના : એમ જ છે કે માટીમાંથી શું બનાવવું તે પોતે નક્કી પદાર્થોની વ્યવસ્થા એટલે કે અર્થ સમય બન્ને સરખા : કરે છે. આ રીતે આડકતરી રીતે પોતે જ કર્તા થાય છે. તેથી આ અપેક્ષાએ પરમાત્માને પદાર્થોનું છે. સમીચીન જ્ઞાન છે. જેને યથાસ્થિત નિશ્ચય કહેવામાં : : હવે આગળ વિચારીએ તો ખ્યાલ આવે કે જે આવે છે. : જીવ અજ્ઞાની છે, રાગી છે, બાહ્યની ક્રિયા કરવા ઉલ્લતાનનવારણ ': માગે છે તે પરદ્રવ્યના પરિણામમાં નિમિત્ત થાય અલ્પજ્ઞ જીવોને ઔદયિક અજ્ઞાન હોય છે. ' છે. જે જીવ જ્ઞાની છે, રાગને કરતો નથી, તે નિમિત્ત દયિક અજ્ઞાનનું સ્વરૂપ એવું છે કે જે પદાર્થો : નથી. આ રીતે પારદ્રવ્યનું કર્તાપણું અને નિમિત્તપણું ચરણાનુયોગસૂચક ચૂલિકા ૧૩૬

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216