Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
વિચારીએ તો, અર્થાત્ આત્માનું અખંડપણું લક્ષમાં : આ પ્રકારે આ ગાથામાં જે વિસ્તારથી રાખીને વિચારીએ તો, ગુણના અલગ કાર્યો ગુણો - સમજાવવામાં આવ્યું છે. તેનો સાર એ છે કે કરે છે તેમ ન લેતા એ બધાનો કર્તા જીવ જ છે એમ ' આગમના અભ્યાસથી પાત્ર જીવને છ દ્રવ્ય અને લેવામાં આવે છે. અર્થાત્ જીવ જાણવાનું કાર્ય કરે : નવતત્ત્વ સમજાય છે. અજ્ઞાનની જે ભૂમિકા પરમાં છે વગેરે લઈ શકાય છે પરંતુ એક વાત નક્કી કે : હુંપણું પરનું કર્તાપણું અને ભોક્તાપણું છે. તેનાથી બધાનો વિષય પોતાનો શુદ્ધાત્મા જ છે. : ઉપયોગ ઠરીઠામ રહેતો નથી. અનેક પરદ્રવ્યોમાં
. ભમ્યા કરે છે તેથી એકાગ્રતા શક્ય નથી. આગમના એકને લક્ષમાં લઈને તેને અગ્ર કરવો છે તે . એક કોણ છે? જીવ અનેક પરદ્રવ્યોથી જીવ એવો :
- અભ્યાસથી પોતે એ અનેક પરદ્રવ્યોથી અત્યંત ભિન્ન એક પદાર્થ છે. મારું આ વિશ્વમાં એક જીવ પદાર્થ :
છે : છે. પોતાનું જીવ પદાર્થરૂપે જે સ્થાન છે. એટલામાં
: જ પોતાની સત્તા પડે છે અને એ જ્ઞાયક સ્વભાવમાં રૂપનું સ્થાન છે. એ રીતે અનેકથી જુદો એક લેવામાં :
: એકાગ્ર થવાથી મુક્તિ અવશ્ય થાય છે. આ બધો આવે છે. જીવ પદાર્થ તે હું છું એમ લીધા બાદ હવે :
- નિર્ણય આગમ વડે થાય છે. એવી એકાગ્રતા એ તે એ જીવને એકત્વરૂપે લક્ષમાં લઈએ. વિસ્તાર :
: મોક્ષમાર્ગ છે અને શ્રમણ એ રીતે મોક્ષના માર્ગની સામાન્ય સમુદાયાત્મક અને આયત સામાન્ય
આરાધના કરી રહ્યા છે. આ રીતે આચાર્યદેવે આ સમુદાયાત્મક એ દ્રવ્ય છે. ગુણો અને પર્યાયો અનેક : છે જ્યારે દ્રવ્ય સામાન્ય તત્ત્વ તે એકત્વરૂપ છે.
': ગાથામાં શ્રમણ્યના મૂળમાં આગમનો અભ્યાસ
:
- : રહેલો છે એવું સુંદર પ્રતિપાદન કર્યું છે. આ રીતે ભેદજ્ઞાનનો વિચાર કરીએ છીએ ત્યારે સ્વમાં : આગમની અગત્યતા અને ઉપયોગિતા લક્ષમાં લેવી શુદ્ધાત્મા છે અને પરમાં સંયોગો, શરીર, દ્રવ્યકર્મ લાભનું કારણ બને છે. અને વિભાવ ભાવ લઈએ છીએ અર્થાત્ પર અનેક છે જ્યારે દરેક વખતે સ્વ તત્ત્વ તો શુદ્ધાત્મા જ છે.
: - ગાથા - ૩૩ વળી જ્યારે ભેદજ્ઞાનનો પ્રયોગ કરવામાં આવે છે : આગમરહિત જે શ્રમણ તે જાણે ન પરને, આત્માને; ત્યારે શુદ્ધ સ્વભાવ અને વિભાવ પર્યાય વચ્ચે : ભિક્ષુ પદાર્થ-અજાણ તે ક્ષય કર્મનો કઈ રીતે કરે ? ૨૩૩. ભેદજ્ઞાન કરવાનું છે. શુદ્ધાત્માનું ગ્રહણ અને
કરવાનું છે. શુદ્ધાત્માનું ગ્રહણ અન : આગમહીન શ્રમણ આત્માને (પોતાને) અને પરને વિભાવનો ત્યાગ. આ રીતે પ્રયોજનવશ સ્વતત્ત્વ :
* જાણતો નથી જ; પદાર્થોને નહીં જાણતો ભિક્ષુ એક પોતાનો શુદ્ધાત્મા જ છે. તેથી જીવ પણ પોતાનું :
કે : કર્મોને કઈ રીતે ક્ષય કરે? અર્થાત્ શુદ્ધાત્માનું ધ્યાન કરે છે. જીવના સ્વરૂપને : સમજવાનો પ્રયત્ન કરનાર ગુણભેદ અને પર્યાયના : આગમનો મહિમા સમજાવતા આચાર્યદેવ બે ભેદોને જાણવાનો પ્રયત્ન કરે. ગુણસ્થાન- : કથન કરે છે. જેને જિનાગમનો અભ્યાસ નથી તેને માર્ગણાસ્થાન વગેરેનો અભ્યાસ કરે. એ રીતે તે ' સ્વ અને પરના જાદાપણાનો ખ્યાલ નથી અને તેને વ્યવહાર જીવને જાણવાનો પ્રયત્ન કરે. પરંતુ તે બધા : પરમાત્માના સ્વરૂપનો ખ્યાલ નથી. આ બન્ને ભેદો છે અનેકરૂપ છે તેથી ત્યાં એકાગ્ર થવાતું નથી. : એકબીજા સાથે સંબંધથી જોડાયેલા છે. પરમાત્મદશા ભેદના લક્ષે રાગ જ થાય છે નિર્વિકલ્પતા થતી નથી. : એ ધ્યેય છે. જીવ એવી દશા પ્રગટ કરવા માગે છે તેથી આશ્રયભૂત તત્ત્વ એક શુદ્ધાત્મા જ છે. એ માટે તેને તે દશાનો સ્પષ્ટ ખ્યાલ હોવો જરૂરી છે. દૃષ્ટિમાં વૈત નથી માટે ત્યાં એકાગ્રતા થાય છે. કે ત્યાર બાદ જ તે સાચો નિર્ણય લઈ શકે. હવે જે પ્રવચનસાર - પીયૂષ