Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
છોડીને જ્ઞાની થવું અને સાધકદશાને ઓળંગીને : તેની મુખ્યતા નથી. દૃષ્ટાંત મુનિ તાડપત્ર ઉપર પરમાત્મા થવાનો ઉપદેશ આચાર્ય ભગવંતો આપે : શાસ્ત્ર લખે છે. તેનો લાભ શ્રાવકો લે છે. પરંતુ જો છે. શુદ્ધાત્માને આશ્રયભૂત તત્ત્વરૂપે સ્થાપીને જ મુનિને એવી અધિકતા હોય કે અન્ય જીવો, તેના પરિપૂર્ણ પવિત્ર દશા જે પ્રગટ કરવા માટે ઉપાદેય : લાભ લે તો તેઓ તાડપત્ર ઉપર લખી અને તેને છે તેનો ઉપદેશ આપે છે.
: સાથે લેતા જાય અથવા તો પાત્ર જીવને આપે અને
: તેનો અભ્યાસ કરવાની અને સાચવવાની પ્રવચન-ઉપદેશમાં ગુરુ-શિષ્ય વચ્ચેનો સંબંધ :
: જવાબદારી સોંપે પરંતુ મુનિ એવું કયારેય કરતા રહેલો છે. પાત્ર જીવ સાચું સ્વરૂપ સમજીને નિજ :
• નથી. તે તાડપત્ર ઉપર લખી અને ચાલતી પકડે છે. કલ્યાણ કરે એવા આશયથી શ્રીગુરુ તેને શુદ્ધાત્માનો : ઉપદેશ આપે છે. તે શુભભાવ છે. જે માર્ગે જતા '
માટે મુનિરાજને અન્ય જીવોને સમજાવવાની મુખ્યતા નિજ કલ્યાણ થયું છે તે માર્ગે બધા સંસારી જીવો :
કે નથી એ વાત લક્ષમાં આવે એવી છે. તેથી એ
: અપેક્ષાએ તેમને પ્રવચનરત ન કહી શકાય. પરંતુ આવે અને આત્મકલ્યાણ કરી અતીન્દ્રિય સુખ મેળવે : એવા ભાવને વીતરાગી કરુણા પણ કહેવામાં આવે :
': મુનિ જ્યારે ઉપદેશ આપે છે ત્યારે ફેરવી ફેરવીને છે. જ્ઞાનીને સવિકલ્પ દશામાં એવા ભાવો આવે છે. * શુદ્ધાત્માની જ વાત કરે છે. પોતે શુદ્ધાત્મામાં લીન અને તે ભાવો ભૂમિકાને યોગ્ય પણ છે.
' છે અને વિકલ્પની ભૂમિકામાં પણ તેને શુદ્ધાત્માનું
• જ ઘોલન છે એ રીતે ઉપદેશમાં પણ શુદ્ધાત્મા જ અહીં“પ્રવચનરત જીવો'' એવો શબ્દપ્રયોગ ' આવે. એવી રીતે “રત” શબ્દનો ભાવ ખ્યાલમાં છે. પ્રવચન આપવું એ અલગ વાત છે અને ; લેવો જોઈએ. પ્રવચનમાં રત અર્થાત્ લાગ્યા રહેવું એવો જો ભાવ : લેવા જઈએ તો તેનો અહીં મેળ બેસતો નથી. હું
ઉપદેશની વાત શિષ્યની મુખ્યતાથી વિચારીએ બીજાને સમજાવી શકું છું. તેમને તત્ત્વમાં રસ લેતા :
: ત્યારે તેને એવો જ ભાવ છે કે શ્રીગુરુએ મારા ઉપર કરી શકું છું. તેમને મોક્ષમાર્ગમાં સ્થિત કરી શકું છું :
• ઉપકાર કરીને મને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવ્યું. અથવા તો વિપરીત ઉપદેશ આપીને તેમને સંસારમાં - આચ
' : આચાર્યોએ પંચમ કાળના જીવો માટે જ શાસ્ત્રોની રખડાવી શકું છું વગેરે માન્યતા તો મિથ્યાત્વ છે. : રચના કરી છે વગેરે પ્રકારના ભાવના કારણે તેને જ્ઞાનીને તેવી માન્યતા નથી.
: ગુરુ પ્રત્યે બહુમાન અને ભક્તિ સહજપણે આવે
• છે. આ રીતે શિષ્યની દૃષ્ટિમાં તો ગુરુ ઉપકારી જ અન્યને સમજાવવાનો ભાવ આવે તેને જ્ઞાની : ખ્યાલમાં આવે છે પરંતુ ગુરુની દૃષ્ટિએ પણ અસ્થિરતાનો દોષ સમજે છે. એવા ભાવથી અન્યને કે વિચારવાની ટેવ પાડવી જરૂરી છે. તેને ઉપદેશ તો લાભ થવો હોય તો થાય પરંતુ પોતાને તો : આપવાનો ભાવ આવે અને ઉપદેશ આપે ખરા પરંતુ કર્મબંધ અવશ્ય થાય છે એવી સમજણ જ્ઞાનીને છે : તેને તેની મુખ્યતા નથી. તેથી અન્યને ઉપદેશ આપવાની મુખ્યતા જ્ઞાનીને : ન જ હોય. પોતાનો ચિંતવન સંબંધીના સવિકલ્પ :
• ટીકામાં અહંતાદિ-પંચપરમેષ્ટિ અને શુદ્ધ દશાનો કાળ છે અને તે મનોયોગને અન કળ : સ્વભાવમાં હુંપણું સ્થાપીને તેનો જ આશ્રય કરવા વચનયોગ અનુસાર ઉપદેશ આપવામાં આવે છે. યોગ્ય છે. એ પ્રકારનો ઉપદેશ આપનારા પ્રત્યે સહજરૂપે એ થાય તે અલગ વાત છે. પોતાના • ભક્તિ અને વત્સલતારૂપ શુભભાવ આવા શ્રમણને ચિંતવનનો લાભ અન્યને મળે તો મળો પરંતુ જ્ઞાનીને ; હોય છે. આવા મુનિને આ પ્રકારના શુભભાવ સાથે ૧૦૦
ચરણાનુયોગસૂચક ચૂલિકા