Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
પ્રકારની રાગની ભૂમિકા છે અને તે અનુસાર તે : લાગતો નથી. આમ હોવાથી એ પરદ્રવ્યને મેળવવા બાહ્ય સંયોગોમાં જોડાય છે. રાગની માત્રામાં તેની અને તેનો માલિક થવાનો પ્રયત્ન કરતો નથી. તાસીરમાં જે ફેરફાર થાય છે તેનો પ્રકાર અહીં અજ્ઞાનની ભૂમિકામાં પરદ્રવ્યને જાણતા તેને સમજાવવામાં આવે છે. સામાન્ય રીતે અજ્ઞાનીના : મેળવવાના અને ભોગવવાના ભાવો હતા તેના આચરણ સાથે જ્ઞાનીનું આચરણ સરખાવવામાં આવે : સ્થાને તે પરને પોતાનાથી ભિન્ન જાણે છે અને તેના છે. અહીં મુનિની નિર્લેપતાનો પ્રકાર કેવો છે તેની : ત્યાગની ભાવના તેને રહે છે. આ અપેક્ષાએ મુખ્યતાથી વર્ણન કરવામાં આવ્યું છે. - સમ્યગ્દષ્ટિ જીવને અપરિગ્રહી કહેવામાં આવે છે. ગાણા - ૨૧૯
ચોથા ગુણસ્થાને જીવ અપરિગ્રહી છે પરંતુ દૈહિક ક્રિયા થકી જીવ મરતાં બંધ થાય -ન થાય છે,
ત્યાં બાહ્ય ત્યાગ એવો લક્ષમાં આવતો નથી. તેને પરિગ્રહ થકી ઘવ બંધ. તેથી સમસ્ત છોડયો યોગીએ. ૨૧૦ : પણ રાત્રી ભોજન કંદમૂળ વગેરેનો ત્યાગ અવશ્ય
: હોય છે. પરંતુ બાહ્ય લૌકિક પ્રવૃતિઓ જેવી કે ધંધા હવે (ઉપધિ વિષે એમ છે કે), કાયચેષ્ટાપૂર્વક : રોજગાર ચાલુ હોવાથી ત્યાગ લક્ષમાં આવતો નથી. જીવ મરતાં બંધ થાય છે અથવા નથી થતો; ; એ જ
• એ જીવ જ્યારે સાધનામાં આગળ વધે છે ત્યારે (પણ) ઉપધિથી, પરિગ્રહથી નક્કી બંધ થાય :
* શુદ્ધતાની વૃદ્ધિની સાથે વૈરાગ્ય પણ એટલો વધી છે; તેથી શ્રમણોએ (અહંત દેવોએ) સર્વ જાય છે. એ વૈરાગ્ય વધતા જીવના પરિણામો એવા પરિગ્રહને છોડયો છે.
: હોય છે કે તે બાહ્યના સંયોગોમાંરહી જ ન શકે. આ ગાથાથી શરૂ કરીને આચાર્યદેવ પરિગ્રહની : એવી અંતરંગ દશામાં તે સર્વ સંગ પરિત્યાગ કરીને વાત કહેવા માગે છે. પરિગ્રહ એટલે બાહ્ય પદાર્થોનું : મુનિધર્મ અંગીકાર કરે છે. આ રીતે મુનિદશાની ગ્રહણ. અજ્ઞાનીની માન્યતા છે કે તે બાહ્ય વિષયોને ; સાથે બાહ્ય ત્યાગ અવિનાભાવરૂપે અવશ્ય હોય છે. ભોગવી શકે છે અને ભોગવતા તેને સુખ થાય છે. તેને સાચા અર્થમાં અપરિગ્રહી ગણવામાં આવે છે. માટે તે બાહ્ય વિષયોનો માલિક થઈને તેને ભોગવવા
અજ્ઞાન દૂર કરીને જ્ઞાની થાય ત્યારે માન્યતામાં માગે છે. પરદ્રવ્યના માલિક થવું તે પરિગ્રહનું સ્વરૂપ ' કે ,
“૨૧ : ફેર પડે છે તે મુખ્ય છે. ચારિત્રના પરિણામ બધાને છે. પ્રકાશ-હવા વગેરેનો ઉપભોગ બધા કરે છે પરંતુ : અનેક પ્રકારના હોય છે. બાહ્યના સંયોગો તેનાથી ત્યાં માલિક થવાની વાત આવતી નથી. આ રીતે : ,
; પણ ઘણા વધારે હોય છે. અજ્ઞાનીના વિભાવનું અજ્ઞાની જીવ પરિગ્રહી છે.
: અને બાહ્ય વિષયોના પરિગ્રહનું કોઈ માપ જ નથી. જ્ઞાની અપરિગ્રહી છે. જ્ઞાનીને સમ્યજ્ઞાનના ' અર્થાત્ તેને વિશ્વના સમસ્ત અન્ય પદાર્થોમાં કારણે સ્વ-પરનો વિવેક છે. તે પરને જુદા જાણે મમત્વ છે અને તેની તૃષ્ણાનો કોઈ અંત નથી. છે. પરમાં કર્તાપણા અને ભોક્તાપણાનો ભાવ તેને કે તેની સરખામણીમાં જ્ઞાનીના ચારિત્ર સંબંધી નથી. પ૨દ્રવ્ય ભોગવાતા જ નથી એ વી : ભાવો પણ મર્યાદિત હોય છે. પોતાની શુદ્ધતાની વાસ્તવિકતાનો તેને સ્વીકાર છે તેથી તેને પરને : ભૂમિકાને અનુરૂપ હોય છે અને બાહ્ય વિષયો ભોગવવાનો ભાવ નથી. પરદ્રવ્યને ભોગવવાની ' સાથેના સંબંધો પરિગ્રહ પણ એ અપેક્ષાએ ઈચ્છા એ અશુભ ભાવ છે તે બંધનું કારણ છે એમ ' (અર્થાત્ અજ્ઞાનીની સરખામણીમાં) મર્યાદિત હોય જાણતો હોવાથી તેને ઈચ્છાનો ભાવ પણ સારો : છે. અહીં તો મુનિદશાથી વિચારવામાં આવે છે.
ચરણાનુયોગસૂચક ચૂલિકા
४०