Book Title: Prashamrati Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
ધરણેન્દ્ર - પદ્માવતી સંપૂજિતાય ૐ હ્રીં શ્રીં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિ ગુરુભ્યો નમઃ
ऐं नमः वाचकवर्य श्रीमद्डमास्वातिकृता श्रीबृहद्गच्छीयश्रीहरिभद्रसूरिविरचितविवरणोपबृंहिता
प्रशमरतिः ટીકાકારનું મંગલાચરણ
नमः श्रीप्रवचनाय । उदयस्थितमरुणकरं, दिनकरमिव केवलालोकम् । विनिहतजडतादोषं, सद्वृत्तं वीरमानम्य ॥ १ ॥ वक्ष्यामि प्रशमरतेविवरणमिह वृत्तितः किंचित् । जडमतिरप्यकठोरं, स्वस्मृत्यर्थं यथाबोधम् ॥ २ ॥ (उपगीती) यद्यपि मदीयवृत्तेः, साफल्यं नास्ति तादृशं किमपि । सुगमत्वलघुत्वाभ्यां, तथापि तत् संभवत्येव ॥ ३ ॥
ઉદયાચલ ઉપર રહેલા સૂર્યની જેમ પ્રકાશને કરનારા, કેવળજ્ઞાની, અજ્ઞાનતાનો નાશ કરનારા અને સત્યારિત્રી શ્રીવીરપ્રભુને નમીને જડમતિ પણ હું મારી પોતાની સ્મૃતિ માટે (મોટી) ટીકાના આધારે પ્રશમરતિનું સરળ કંઇક વિવરણ મારા બોધ પ્રમાણે કહીશ. (૧-૨) જો કે મારી ટીકાની તેવી કોઈ સફળતા નથી, તો પણ ટીકા સુગમ અને નાની હોવાના કારણે ॐ सत। संभवे ४ छ. (3)
(૧) પીઠબંધ અધિકાર
ગ્રંથકારનું મંગલાચરણા इहाचार्यः श्रीमानुमास्वातिपुत्रस्त्रासितकुतर्कजनितवितर्कसम्पर्कप्रपञ्चः पञ्चशतप्रकरणप्रबन्धप्रणेता वाचकमुख्य : समस्तश्वेताम्बरकुलतिलक : प्रशमरतिप्रकरण
પ્રશમરતિ • ૧

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 272