Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 5
________________ परमगुरु श्री विजयसूरिभ्यो नमः શ્વેતામ્બર પ્રાચીન કે દિગમ્બર ? ટેકટ નં. ૧ આજ જે વિષયને માટે આ લેખક કલમ ઉઠાવે છે, તે વિષય હે મહત્વને છે, હેજ બહોળા પ્રમાણમાં ચર્ચાઈ પણ ગએલે છે, એટલું જ નહિ પરતુ પાશ્ચાત્ય તેમજ એતદેશીય વિદ્વાન મહાનુભાએ “આ વિચારને સાહિત્યની કટી ઉપર સારી પેઠે ઘર્ષણ કરીને હેને નિશ્ચય પણ કર્યો છે કે-“શ્વેતામ્બર મત પ્રાચીન છે” (જે વાત આ લેખને સંપૂર્ણ વાંચવાથી સમજાઈ જશે) આ પ્રમાણે કહેવાથી જે કે હું એક રીતે બંધઉં છું, કેમકે વાંચકે આ લેખને ઉપકમ વાંચતાંજ કદાચિત એવી શંકામાં પડી જશે કે-હારે આ વિષય સારી રીતે ચર્ચાઈ ગયે છે, આ વિષય સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં ખેડાઈ ગયા છે, તે પછી મુનિ વિદ્યાવિજયને અત્યારે શી જરૂર પડી હતી કે આટલે સમયને અને કાગળ મસીને વ્યય કર્યો? પરંતુ લગાર સબુર કરે! હું તે વાતને કબૂલ કરું છું કે આ સમયમાં તામ્બર અને દિગમ્બર ભાઈઓએ, જે જે બાબતેમાં મળતા હોય તે તે બાબતે માં, મળીને વિરપ્રભુની ખરી ભક્તિ બનાવવાની છે, વળી સંખ્યામાં પણ પછાત પડેલી જેન કેમને વધારવાની આવશ્યકતા છે અને ચારે તર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 132