Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ નૂતન ત્યાંથી શjજય દીસે છે, મંદિર નગરી સમ ભાસે છે; ભકિત ઝરણું જ્યાં બહુ વહે છે, જય જય મુખથી જ્યાં નીકળે છે. એ સિ. ૬ ધનધાન્ય પયે ધૃતથી પૂરું, જે ભૂમિ રસાળથકી સારુ છે પુર પાલીતાણ પ્યારું, જે પુણ્યભૂમિ છે ભવતારુ. એ સિ. ૭ સંસારતાપથી જે તપતા, પાપી નિર્દય જ નહિ મમતા; એવા પણ એ ગિરિને ધ્યાવે, હેજે મુક્તિપદ તે પાવે. એ સિ. ૮ સહુને વિશ્રામ સુલભ જ્યાં છે, વિદ્યા ભણતા મુનિ શ્રાવક છે; આહાર સુલભ સુખકર ત્યાં છે, જ્યાં પંડિત ને ભવિ પાઠક છે. એ સિ. ૯ મન નિર્વિકાર હેજે થાવે, શાંતિ આત્માની પ્રગટાવે; કુંડે શીતલ જલથી ભરિયા, વનરાજી વનસ્પતિ દુઃખ હરિયા. એ સિ. ૧૦ આ દેવનગર ગિરિશંગમાં, દેવે વસાવ્યું આ જગમાં; ભાસે છે સ્વર્ગ જ અવનીમાં, વિશાખ મુક્તિના માર્ગોમાં. એ સિ. ૧૧ તપતપતા ગિરિની છાયામાં, જે વન્ય ગુફામાં ગિરિવરમાં; કેઈ શાંતિ વય નિજ આતમમાં, દર્શક થઈ માર્ગ જિનેન્દ્રોના. એ સિ. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86