Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ નૂતન ૩. પાલીતાણા દર્શન * દુહા ૯ પાલીતાણા નગરને, તીર્થ ચરણમાં વાસ; ભક્તિગંધ મહકે જિહાં, આપે નિત્ય સુવાસ, ઢાળ ત્રીજી (સુણ ગોવાલણી ગેરસડાવાલી). એ સિદ્ધગિરિ સોરઠ ભૂષણ, ભવભયભંજન તીર્થ છે; જે ભારતમાં જગતારણ, અકલંક અલૌકિક તીર્થ છે-આંકણી જે ગિરિવર રજરજ પૂનિત છે, મુનિતીર્થપતી સ્પર્શિત સહ છે; જે એકવીસ નામે વંદિત છે, નવાણું નામાંકિત પણ છે. એ સિ. ૧ જ્યાં પાદલિપ્તસૂરિના નામે, નાગાર્જુન શિષ્ય બહુમાને; પાલીતાણ પુર નિમાવ્યું, ગુરુસ્મરણ અખંડિત તિહાં લાવ્યું. એ સિ. ૨. જે ધર્મસ્થાન વિભૂષિત છે, જિનમંદિર મંડિત શેભિત છે; સાહિત્ય પાઠશાળા જ્યાં છે, આગમમંદિર સુંદર ત્યાં છે. એ સિ. ૩ મંદિર દશ પુરમાં શોભે છે, પ્રાસાદ ધર્મશાળા જ્યાં છે; ચાલીસ વિશાલ બિરાજે છે, આરોગ્યાલય પણ દીપે છે. એ સિ. ૪ શ્રી યશવિજય ગુરૂકુલ જ્યાં છે, મુનિગણ ભણતા બહુ દીસે છે; શાસ્ત્રાભ્યાસે રત સહુ જણ છે, પાઠક શિષ્ય તે ભૂષિત છે. એ સિ. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86