Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
શત્રુંજયોદ્ધાર
[૨૭] સિદ્ધિસૂરિ મહા મુનિવરે સાથમાં,
સંઘ જાત્રા કરે શુદ્ધ ભાવે. સંધ. ૧૬ છોત્તેર ઓગણીસે સુરતના સંઘવી,
જીવણભાઈ લેઈ સંઘ આવે; સા ગ રાનંદસૂરિ પધારે તિહાં,
તીર્થસેવા કરે ભકિતભાવે. સંઘ. ૧૭ એંશીની સાલમાં શેઠ કેશવ ભલા,
દર્શનસૂરિ સહ સંઘ લાવે; રા જ ન ગ ર થકી વા જ તે ગા જ તે,
સિદ્ધગિરિ ભેટવા લેક જાવે. સંધ. ૧૮ ચોરાસી સાલમાં શેઠ જીવાભાઈ,
* રા ધ ન પુરથ કી સંઘ લાવે; ભદ્રસૂરિ તણુ સદુપદેશ ગયા,
ગિરિવરે ભેટવા બહુલ ભાવે. સંધ. ૧૯ સા ગ રા નંદ ને ને મિ સુરિ તણું,
- સદુપદેશ તિહાં સંઘ ચાલ્ય; સાલ એકાણુંમાં રાજનગરે વળે,
ધર્મ ઉત્સાહ આનંદ મહા. સંઘ. ૨૦ શેઠ માણેકભાઈ સંઘ કાઢે ભલો,
સહસ પચીસ જન સાથે થાવે; પાળતા “છ” રીતે ધર્મની ભાવના,
વિમલગિરિરાજને ન મ્ર ભાવે. સંધ. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86