Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
નૂતન
[ ૬૮ ]
ચૈત્રી પૂનમ દિને કિજીયે રે લોલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસગ્ગા રે લોલ, લેગસ્સ થઈ નમુક્કાર નરનારી રે. દશ વીશ ત્રીશ ચાલીશ ભલાં રે લોલ, પચાસ પુષ્પની માળ અતિ સારી રે; નરભવ લાહો લીજીયે રે લાલ, જેમ હોય જ્ઞાન વિશાલ મને હારી રે.
એક ૪
એક
પ
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે,
દેખીને હરબિત થાય; વિધિશું કીજે રે જાત્રા એહની રે,
ભવભવનાં દુઃખ જાય. માં૪૦ ૧
પાંચમે આરે રે પાવન કારણે રે,
એ સામે તીરથ ન કેય; માટે મહિમા રે, જગમાં એહન રે,
આ ભરતે ઈહાં જોય. મારું૦ ૨ ઈશુ ગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે,
સિધ્યા સાધુ અનંત; કટિણ કરમ પણ એ ગિરિ ફરસતા રે,
હવે કરમ નિશાંત. મારું૦ ૩ જેન ધરમને સાચે જાણીયે રે,
માનવ તીરથ એ સ્તંભ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86