Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 81
________________ [ ૭૩ ] નૂતન શ્રી શત્રુંજયનાં ૨૧ ખમાસમણ દેવા માટેના ૨૧ નામેના ગુણગર્ભિત દુહા પહેલા ખમાસમણના દુહા સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ અંગ વસન મન ભૂમિકા, પૂજાગરણ સાર; વાયદ્રવ્ય વિધિશુદ્ધતા શુદ્ધિ સાત પ્રકાર. ૨ કાર્તિક સુદિ પૂનમ દિને, દસ કેટી પરિવાર; \ દ્રાવિડ વારિખિલજી, સિદ્ધ થયા નિરધાર. ૩ તિણે કારણે કાર્તિકી દિને, સંઘ સયલ પરિવાર આદિજન સનમુખ રહી, ખમાસમણ બહુ વાર. ૪ એક્વીશ નામે વરણુ, તિહાં પહેલું અભિધાનઃ શત્રુજય શુકરાયથી, જનક વચન બહુમાન. ૫ [ “સિદ્ધાચલ સમરું સદા સેરઠદેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧] આ દુહો પ્રત્યેક ખમાસમણ દીઠ ખમાસમણના દુહા બોલ્યા બાદ બેલ અને પછી ખમાસમણ દેવું. બીજા ખમાસમણના દુહા સમસયાં સિદ્ધાચલે, પુંડરીક ગણધાર; લાખ સવા માહાતમ કહ્યું, સુર નર સભા મઝાર. ૬ ૧ શરીરશુદ્ધિ. ૨.વસ્ત્રશુદ્ધિ. ૩.ચિત્તશુદ્ધિ. ૪.ભૂમિશુદ્ધિ. ૫.ઉપકરણ શુદ્ધિ કે દ્રવ્યશુદ્ધિ. ૭ યથાર્થવિધિ શુદ્ધિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86