________________
શત્રુંજયોદ્ધાર
[૨૭] સિદ્ધિસૂરિ મહા મુનિવરે સાથમાં,
સંઘ જાત્રા કરે શુદ્ધ ભાવે. સંધ. ૧૬ છોત્તેર ઓગણીસે સુરતના સંઘવી,
જીવણભાઈ લેઈ સંઘ આવે; સા ગ રાનંદસૂરિ પધારે તિહાં,
તીર્થસેવા કરે ભકિતભાવે. સંઘ. ૧૭ એંશીની સાલમાં શેઠ કેશવ ભલા,
દર્શનસૂરિ સહ સંઘ લાવે; રા જ ન ગ ર થકી વા જ તે ગા જ તે,
સિદ્ધગિરિ ભેટવા લેક જાવે. સંધ. ૧૮ ચોરાસી સાલમાં શેઠ જીવાભાઈ,
* રા ધ ન પુરથ કી સંઘ લાવે; ભદ્રસૂરિ તણુ સદુપદેશ ગયા,
ગિરિવરે ભેટવા બહુલ ભાવે. સંધ. ૧૯ સા ગ રા નંદ ને ને મિ સુરિ તણું,
- સદુપદેશ તિહાં સંઘ ચાલ્ય; સાલ એકાણુંમાં રાજનગરે વળે,
ધર્મ ઉત્સાહ આનંદ મહા. સંઘ. ૨૦ શેઠ માણેકભાઈ સંઘ કાઢે ભલો,
સહસ પચીસ જન સાથે થાવે; પાળતા “છ” રીતે ધર્મની ભાવના,
વિમલગિરિરાજને ન મ્ર ભાવે. સંધ. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com