________________
[ ૨૬ ]
નૂતન કચ્છમાં નગર ભલેશ્વરે રાજી,
જગડુશા શેઠ ધનવાન ભાવી; જગતતારણ દુકાળે મહાત્મા કરે,
. અન્નનું દાન કરુણા જગાવી, સંધ. ૧૧ તેરસે સેળમાં સંઘ કાઢે તદા,
તીર્થ શત્રુંજયે ભાવ લાવી; બંધુજન નારિ પરિવાર સહુ ભાવથી,
સંઘભક્તિ કરે ઉચિત ભાવી. સંઘ. ૧૨ માળવામાં રહ્યા તીર્થ માંડવગઢે,
શેઠ પેથડ થયા ધનદ જેવા; તેરસે વીસમાં સંઘયાત્રા કરે,
મેક્ષને સુખદ તે માર્ગ લેવા. સંઘ. ૧૩ જાવડ સમર ઉદ્ધાર તે કાળમાં,
સંઘ આવ્યા અસંખ્યાત ભાવે; નૃપમડારાજ ને મંત્રીએ બહુ થયા,
શ્રાવકની ન સંખ્યા ગણાએ. સંઘ. ૧૪ અહમદાબાદથી વાડીભાઈ સંઘપતિ,
શેઠ છોટાભાઈ સાથ જાવે; ઓગણીશે ઓગણસાઠમાં નીકળે,
સંધ નિજ આત્મકલ્યાણ કાજે. સંઘ. ૧૫ નેમિસૂરિ સાગરાનંદસૂરિ તથા,
વિજયગંભીરસૂરિસિધાવે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com