Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 44
________________ શત્રુજયદ્વાર [ ૩૫ ] ઇંદ્ર પ્રગટ કરે ભકિતને, નૃત્ય કરે બહુ ભાવ. ઇંદ્રપ્રકાશ છે તેહુથી, નામ પ્રસિદ્ધ પ્રભાવ. તારે મુનિજનવૃંદને, પાપીને પણ જેહ; મહાતીર્થં તેથી કહે, પ્રણમા મન ધરી નેહ. ૧૦ શાશ્વત છે. ત્રણ કાળમાં, તારક એ ગિરિરાજ; શાધૃતગિરિ તેથી કહે, બેાધિખીજ શિવરાજ, ૧૧ એહ ગિરિને સેવતાં, શકિત અમિત દૃઢ હાય; ઢશક્તિ તેથી કહે, તુલ્ય ન આવે કાય. ૧૨ મુકિતમા ખીજે નહીં, ગિરિસેવા વિષ્ણુ જે; મુક્તિનિલય તેથી કહે, ધામ મુક્તિનું તેહ. ૧૩ સુમતિ મળે સહુ જીવને, એ ગિરિવરમાં અનૂપ; પુષ્પદંત એ નામથી, જાણે સુરનર ભૂપ. ૧૪ પૃથ્વીમાં સુંદર ઘણેા, રજરજ પૂનિત જેહ; પૃથ્વીપીઠ જાણે સહુ, અવધારા ગુણગેહ. ૧૫ ભદ્ર સહુનું એ કરે, ગિરિવર સુંદર વાન; સુભક્ તેથી જાણવા, શાંતિ સુહંકર ભાણુ. ૧૬ ગિરિવર મહુ અવની વિષે, વિવિધ નામ પ્રખ્યાત; એ પર્વત કૈલાસગિર, મુક્તિનગરી સાક્ષાત. ૧૭ વિવિધ વૃક્ષ રાજી, ઇંડાં, ગધગુણે ભરપૂર; કદંબગિરિ કહે જેહને, કદંબ તરુ અકૂર. ૧૮ ઉજ્જવલ પ્રભુ ઉજવલ ગુણા, ઉજવલગિરિનાં શૃંગ; ઉજ્જવલરિ કહે તેહથી, સેવે વિજન ભંગ. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86