SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુજયદ્વાર [ ૩૫ ] ઇંદ્ર પ્રગટ કરે ભકિતને, નૃત્ય કરે બહુ ભાવ. ઇંદ્રપ્રકાશ છે તેહુથી, નામ પ્રસિદ્ધ પ્રભાવ. તારે મુનિજનવૃંદને, પાપીને પણ જેહ; મહાતીર્થં તેથી કહે, પ્રણમા મન ધરી નેહ. ૧૦ શાશ્વત છે. ત્રણ કાળમાં, તારક એ ગિરિરાજ; શાધૃતગિરિ તેથી કહે, બેાધિખીજ શિવરાજ, ૧૧ એહ ગિરિને સેવતાં, શકિત અમિત દૃઢ હાય; ઢશક્તિ તેથી કહે, તુલ્ય ન આવે કાય. ૧૨ મુકિતમા ખીજે નહીં, ગિરિસેવા વિષ્ણુ જે; મુક્તિનિલય તેથી કહે, ધામ મુક્તિનું તેહ. ૧૩ સુમતિ મળે સહુ જીવને, એ ગિરિવરમાં અનૂપ; પુષ્પદંત એ નામથી, જાણે સુરનર ભૂપ. ૧૪ પૃથ્વીમાં સુંદર ઘણેા, રજરજ પૂનિત જેહ; પૃથ્વીપીઠ જાણે સહુ, અવધારા ગુણગેહ. ૧૫ ભદ્ર સહુનું એ કરે, ગિરિવર સુંદર વાન; સુભક્ તેથી જાણવા, શાંતિ સુહંકર ભાણુ. ૧૬ ગિરિવર મહુ અવની વિષે, વિવિધ નામ પ્રખ્યાત; એ પર્વત કૈલાસગિર, મુક્તિનગરી સાક્ષાત. ૧૭ વિવિધ વૃક્ષ રાજી, ઇંડાં, ગધગુણે ભરપૂર; કદંબગિરિ કહે જેહને, કદંબ તરુ અકૂર. ૧૮ ઉજ્જવલ પ્રભુ ઉજવલ ગુણા, ઉજવલગિરિનાં શૃંગ; ઉજ્જવલરિ કહે તેહથી, સેવે વિજન ભંગ. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034984
Book TitleNutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalchand Hirachand
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1959
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy