Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 64
________________ ૨ચન શત્રુ જોદ્ધાર [ પ પ ] - શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથની ચમત્કારિક દેરીઓ આ ટુંકમાં આવેલી છે. લેકમાન્યતા છે કે આ બંને દેરીઓ સામસામે હતી. નંદિસૂરિ મહારાજે ચત્યવંદન કરતાં એક બીજી દેરીને પૂંઠ પડતી હોવાના કારણે અજિતશાંતિ સ્તવન બનાવ્યું. તે પૂર્ણ થતાં બંને દેરીઓ જોડાજોડ થઈ ગઈ છે. સાકરસી [૪] મૂળનાયક ચિંતામણી પાર્શ્વનાથ છે. આ ટુંકમાં પાંડનું મંદિર છે. ઉજમબાઈની ટુંક નંદીશ્વરદીપ [૫] આ ટુંકમાં નંદીશ્વરદ્વીપની મનહર રચના છે. હીમવસી [૬] હેમાભાઈ શેઠે આ ટુંક બંધાવેલી છે. મુખ્ય મંદિરમાં મૂળનાયક તરીકે શ્રી અજિતનાથ ભગવાન છે. પ્રેમવસી [૭] શેઠ પ્રેમાભાઈએ આ ટુંક બંધાવેલી છે. મુખ્ય મંદિરમાં મૂળનાયક ઋષભદેવ ભગવાન છે. આ ટુંકમાં સહસ્ત્રફણું પાર્શ્વનાથનું મંદિર છે. આ મંદિરમાં આરસની સુંદર કારીગરીવાળા બે ગેખલા છે. મોદીની ટુંક પાસેથી આશરે પાસે પગથીયાં ઉતરતાં શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં જવાય છે. આ પ્રતિમા ડુંગરમાંથી કેતરી કાઢેલી છે તેથી બહુ જ મેટી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86