SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ચન શત્રુ જોદ્ધાર [ પ પ ] - શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથની ચમત્કારિક દેરીઓ આ ટુંકમાં આવેલી છે. લેકમાન્યતા છે કે આ બંને દેરીઓ સામસામે હતી. નંદિસૂરિ મહારાજે ચત્યવંદન કરતાં એક બીજી દેરીને પૂંઠ પડતી હોવાના કારણે અજિતશાંતિ સ્તવન બનાવ્યું. તે પૂર્ણ થતાં બંને દેરીઓ જોડાજોડ થઈ ગઈ છે. સાકરસી [૪] મૂળનાયક ચિંતામણી પાર્શ્વનાથ છે. આ ટુંકમાં પાંડનું મંદિર છે. ઉજમબાઈની ટુંક નંદીશ્વરદીપ [૫] આ ટુંકમાં નંદીશ્વરદ્વીપની મનહર રચના છે. હીમવસી [૬] હેમાભાઈ શેઠે આ ટુંક બંધાવેલી છે. મુખ્ય મંદિરમાં મૂળનાયક તરીકે શ્રી અજિતનાથ ભગવાન છે. પ્રેમવસી [૭] શેઠ પ્રેમાભાઈએ આ ટુંક બંધાવેલી છે. મુખ્ય મંદિરમાં મૂળનાયક ઋષભદેવ ભગવાન છે. આ ટુંકમાં સહસ્ત્રફણું પાર્શ્વનાથનું મંદિર છે. આ મંદિરમાં આરસની સુંદર કારીગરીવાળા બે ગેખલા છે. મોદીની ટુંક પાસેથી આશરે પાસે પગથીયાં ઉતરતાં શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં જવાય છે. આ પ્રતિમા ડુંગરમાંથી કેતરી કાઢેલી છે તેથી બહુ જ મેટી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034984
Book TitleNutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalchand Hirachand
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1959
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy