Book Title: Nitya Niyamadi Path
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 279
________________ ૨૬૨ નિત્યનિયમાદિ પાઠ છાજહિ અતુલ બલ પરમ પ્રિય હિત, મધુર વચન સુહાવને, દસ સહજ અતિશય સુભગ મૂરતિ, બાલલીલ કહાવને; આબાલ કાલ ત્રિલોકપતિ મન, રુચિત ઉચિત જુ નિત નએ, અમરોપનીત પુનીત અનુપમ, સકલ ભોગ વિભોગએ.૧૧ ભગવાનનું શરીર ૧. પરસેવા રહિત હતું, ૨. મળમૂત્ર રહિત હતું, ૩. લોહી દૂધ જેવું સફેદ હતું, ૪. સમચતુરસ સંસ્થાન હતું, ૫. વજ્રવૃષભનારાચ સંહનન હતું, ૬. સુંદર રૂપ હતું, ૭. સુગંધમય શરીર હતું, ૮. એક હજાર ને આઠ સુલક્ષણો સહિત હતું, ૯. તેમનું અતુલ બલ હતું, ૧૦. તે હિતકારી પ્રિય અને મધુર વચન બોલતા હતા. સુભગ (સુંદર) મૂર્તિવાળા ભગવાનની બાળલીલાના વખતના આ દશ સહજ અતિશય કહેવાયા અર્થાત્ ભગવાનમાં જન્મથી આ દશ અચરજકારી વાતો તેમના પૂર્વ પુણ્યથી ઉત્પન્ન થઈ ગઈ હતી. ત્રિલોકપતિ ભગવાન બાળપણથી મનને પ્યારા લાગે તેવા, યોગ્ય, નિત્ય, નવા નવા, દેવો દ્વારા પ્રાપ્ત થયેલા, પવિત્ર અને ઉપમા રહિત સર્વ ભોગ ભોગવવા લાગ્યા. ભવ–તન–ભોગવિરત્ત, કદાચિત ચિંતએ, ઘન જોબન પિય પુત્ત, કલત્ત અનિત્ત એ; કોઉ ન સ૨ન મરન દિન દુઃખ ચાઁ ગતિ ભર્યો, સુખદુઃખ એક હિ ભોગત, જિય ‘વિધિવસ પર્યો. પર્યો વિધિવસ આન ચેતન, આન જડ જુ કલેવરો, તન અસુચિ પરð હોય આસ્રવ, પરિહરેર્તે સંવરો; નિરજરાતપ બલ હોય, સમકિત વિન સદા ત્રિભુવન ભમ્યો, દુર્લભ વિવેક વિના ન કબહૂ પરમ ઘરમવિષે રમ્યો.૧૨ ૧. કર્મને વશ.

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362