Book Title: Nitya Niyamadi Path
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૨૬
૧૯ પ્રાત:કાળની સ્તુતિ
મહાદેવ્યાઃ કુષિરત્ન શબ્દજિતરવાત્મજમુ;
રાજચંદ્રમહં વંદે તત્ત્વલોચનદાયક.... ૧ જય ગુરુદેવ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધચૈતન્યસ્વામી.
ૐકાર બિન્દુ સંયુક્ત નિત્યં ધ્યાત્તિ યોગિનઃ કામદં મોક્ષદ ચૈવ ૐકારાય નમો નમઃ ૨ મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભયે અરિહંતાદિ મહાન. ૩ વિશ્વભાવ વ્યાપિ તદપિ એક વિમલ ચિ૮૫, જ્ઞાનાનંદ મહેશ્વરા જયવંતા જિન ભૂપ. ૪ મહત્તત્ત્વ મહનીય મહઃ મહાઘામ ગુણઘામ, ચિદાનંદ પરમાતમા વંદો રમતા રામ. ૫ તીન ભુવન ચૂડા રતન સમ શ્રી જિનકે પાય; નમત પાઇએ આપ પદ સબવિધિ બંઘ નશાય. ૬
આ શ્લોકોનો ભાવાર્થ “સાયંકાલીન દેવવંદન” માં પૃષ્ઠ ૩૧૬-૧૭ ઉપર જુઓ.
નમું ભક્તિભાવે 2ષભ જિન શાંતિ અઘહરો, તથા નેમિ પાર્શ્વ પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીર સ્વામી, ભુવનપતિ કાપો કુમતિને, જિના શેષા જે તે સકલ મુજ આપો સુમતિને.૭

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362