Book Title: Nitya Niyamadi Path
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૭૬
નિત્યનિયમાદિ પાઠ સિદ્ધ ભગવાન ચૈતન્યરૂપ પરમ આનંદનું ઘામ, શરીર રહિત પરમાત્મા થયા. આ પ્રમાણે વસ્તુ સ્વભાવ એટલે શુદ્ધ આત્મસ્વભાવ–અનંત જ્ઞાન, દર્શન આદિ શુદ્ધ ચૈતન્ય સ્વભાવને પ્રગટાવી, રાગ દ્વેષ આદિ સર્વ વિભાવોથી રહિત સર્વ વિકારોથી રહિત થઈને શુદ્ધ પરિણતિને પામીને તે ચિતૂપ, ચૈતન્યમય પરમાનંદમય સિદ્ધ પરમાત્મસ્વરૂપને પામ્યા.
તનુ પરમાણુ દામિનિપર, સબ મિર ગયે, રહે સેસ નખ કેસ-રૂપ જે પરિણયે; તબ હરિ પ્રમુખ ચતુરવિઘ, સુરગણ સુભ સચ્યો,
માયામઈ નખકેસ રહિત જિનતનુ રચ્યો. રચિ અગર ચંદન પ્રમુખ પરિમલ, દ્રવ્ય જિન જયકારિયો, પદપતિત અગનિકુમાર મુકુટાનલ સુવિધિ સંસ્કારિયો; નિર્વાણ કલ્યાણક સુમહિમા, સુનત સબ સુખ પાવહીં, જન રૂપચંદ સુદેવ જિનવર જગત મંગલ ગાવહીં.૨૪
ભગવાન મોક્ષે ગયા એટલે તેમના પૌલિક શરીરના સર્વ પરમાણુ વીજળીની માફક તત્કાળ ખરી (વીખરાઈ ગયા. નખ અને કેશરૂપ જે પરમાણુ પરિણમ્યા હતા તે માત્ર બાકી રહ્યા. તેથી ઇન્દ્રાદિક ચારે પ્રકારના દેવોએ ભગવાનનું એક માયામથી શરીર બનાવ્યું અને તેમાં નખ અને કેશ ન બનાવ્યા પરંતુ તેની જગાએ ભગવાનના મૂળ શરીરના નખ અને કેશ ગોઠવ્યા; પછી અગરૂ ચંદન આદિ સુગંધી પદાર્થોથી ચિતા ખડકીને તેમાં તે (માયામયી) શરીરને જય જય ધ્વનિ સાથે
૧. “દામનિવત” એવો પાઠ પણ છે. ૨. સંચય કર્યો.

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362