________________
પેાતાના પુસ્તકમાં લખી છે કે “ આખા જગતની મિલ્કત ને એકઠી કરીએ તા ત્રણ ભાગ જેના પાસેથી અને એક ભાગ જગત પાસેથી નીકળે એટલે કે ત્રણ ભાગની મિલક્ત ફક્ત તેના પાસે જ છે.” તે શ્રોતાજન ! જરા ગાલ કરી કે જેના કઈ સ્થિતિમાં હતા અને શું શું કાર્યો કરતાં હતાં આવા અનેક દાખલાઓ છે કે જેને વિચાર કરતાં પણ પાર આવે તેમ નથી.
કાળચક્રની પડતી દશાના વખતમાં પશુ જૈનાએ ધર્મના માટે શન્ય સેવા માટે તેમજ પાતાના દેશ માટે જે અમૂલ્ય ફાળા તન, મન અને ધનથી માપ્યા છે તે ખાજના આ જમાનામાં કોઈ પણ વ્યકિત (જૈન હાય થાને તર કેમ થયી શકે તેમ નથી. દાખલા રૂપે મેવાડનું નાક, મેવાડના રાણા પ્રતાપના જમણા હાથ વળી મેવાડ માટે પોતાની તમામ મિલ્કત અને પોતાના પ્રાણ સમર્પણુ કરનાર તે વીર ભામાશાહ એક જ હતા આવા મહાપુરૂષાના અમારા સદા વદન હૈ। એમ સ્વભાવિક કહેવાઈ જાય છે.
કાહીનૂર
રાણા પ્રતાપથી ચાથી પેઢીએ મહારાણા રાજસિંહના વખતમાં એક નવુ. યુવાનની આળખાણ થાય છે જેનું નામ વીર દયાળશાહ છે, પાતે એક ઘેાડાના ખાસદારની જગામેથી મહામંત્રી પદે પહોંચ્ચા હતા અને દિલ્હી જેવી જથ્થરજસ્ત સલ્તનતને ધ્રુજાવી શાહ ઔર ગએમને તેમા તામા પારાવનાર પણ એક જૈન હતા. અને તે માજ વીર ચાળશાહે જ હતા. તે ગર્ભશ્રીમંત હતા, ઘરના સુખો હતા પણ જેને સ્વતંત્રતા હ્રવ્યથી પ્યારી હતી તેથી જ જેનું નામ ાજે ચીકીતીથી થેાલી રહ્યું છે. તેમજ ઋષિ માનસૂરિના સદ્ભાષથી દયાળે મેવાડની દુ:ખી જનતાની સેવા બજાવવા સારૂ જૈન તીર્થ અંધાવવાની ચેાજના હાથ ધરો અને તે ચેાજના અમલમાં મૂકી દીધી. આજે પણ એ દયાળ કિલ્લા' માદ છે ને જેનાં મણ્ણા તાજા છે આવા અનેક ભડવીર જૈન ખિાદાને આપેલાં આત્મગવિદ્યાના જે જગતને માંગણે મુકવામાં આાવે તે ધર્મની શ્રદ્ધા વધે જેથી જગતને ઘણા જ લાભ થાય.
અક્સાસ ! આજે નથી પડી કોઈ શ્રાવકને કે નથી પડી કાઇ સાધુને સૌ સૌને પોત પોતાના નામની ઘેલછા લાગી છે અને તે ઘેલછામાં ને ઘેલછામાં આપણે મત્ય વસ્તુ ભૂલી ગયા છીએ તેથી તે ઘણી માઠી દશામાં સખડીએ છીએ. આજે જ્યાં જુઓ ત્યાં જૈનાની પુરાતન વસ્તુએ એટલી બધી પડી છે કે જેની શેાધ ‘બાળ કરવામાં આવે તે જૈનામાં કંઈક એર ચેતન આવે પણ. તે થાયખાળના માટે આજના કહેવાતા ગૃહસ્થાની નથી સહાયતા કે નથી પ્રેમની લાગણી, કારણ કે જ્યાં ભાવિ પ્રતિકૂળ હૈાય ત્યા ખી શું અને તેમ છતાં પ્રભુના સરાસા પર આધાર રાખી કામ કરનારાઓના હ્રદયથી ભાવના ફક્તપ્રભુ ભાસે સોંપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com