Book Title: Laboratary Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 5
________________ મનની પ્રસન્નતાના દુશ્મન : આસક્તિભાવ-માલિકીભાવ મને ગમી ગયેલ સ્ત્રી મારા સિવાય બીજા કોઈને ય ગમવી ન જોઈએ અને મને મળી ગયેલ ગાડી મારા સિવાય બીજા કોઈને ય મળવી ન જોઈએ? બસ, આખી જિંદગી આ આસક્તિભાવ અને માલિકીભાવના ગુલામ બનીને જ જીવવાનું અને જીવનભર અત્યંત ત્રસ્ત અને વ્યથિત જ રહેવાનું જવાબ આપો. મનના આ ત્રાસથી સાચે જ છુટકારો મેળવી લેવાની અંતરની ઇચ્છા છે? આ આસક્તિભાવ અને માલિકીભાવ મનની પ્રસન્નતાના જાલિમ દુશ્મન છે એ વાત અનુભવથી સમજાઈ ગઈ છે? તો એક કામ કરો. આસક્તિના સ્થાને ભક્તિને ગોઠવી દો. માલિકીભાવનું સ્થાન સંતોષભાવને આપીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 100