SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ મનની પ્રસન્નતાના દુશ્મન : આસક્તિભાવ-માલિકીભાવ મને ગમી ગયેલ સ્ત્રી મારા સિવાય બીજા કોઈને ય ગમવી ન જોઈએ અને મને મળી ગયેલ ગાડી મારા સિવાય બીજા કોઈને ય મળવી ન જોઈએ? બસ, આખી જિંદગી આ આસક્તિભાવ અને માલિકીભાવના ગુલામ બનીને જ જીવવાનું અને જીવનભર અત્યંત ત્રસ્ત અને વ્યથિત જ રહેવાનું જવાબ આપો. મનના આ ત્રાસથી સાચે જ છુટકારો મેળવી લેવાની અંતરની ઇચ્છા છે? આ આસક્તિભાવ અને માલિકીભાવ મનની પ્રસન્નતાના જાલિમ દુશ્મન છે એ વાત અનુભવથી સમજાઈ ગઈ છે? તો એક કામ કરો. આસક્તિના સ્થાને ભક્તિને ગોઠવી દો. માલિકીભાવનું સ્થાન સંતોષભાવને આપી
SR No.008909
Book TitleLaboratary
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy