Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૧૧
ક્ષેત્રમાં જ નહિ પણ સામાજિક અને રાજકીય પ્રદેશમાં પણ આવેલાં ઇતિહાસે નાંખ્યાં છે.
ક્રમ જાણે દિવાકરની વાદોપનિષદના અભ્યાસથી જ વિજયકથામાં કુશળ થયા હોય તેમ હવે પછીના જૈનાચાર્યોને રાજસભામાં વિજય મેળવતા આપણે જોઈ એ છીએ.
દિગમ્બરાચાય સમતભદ્ર વાદ્વારા સભાએ તવા કાં કાં કર્યો તેની નોંધ નીચેના શ્ર્લોકમાં છેઃ—
errori नग्नाटकोsहं मलमलिनतनुर्लाम्बुसे पाण्डुपिण्डः पुण्डेण्डे शाक्यभिक्षुर्दशपुरनगरे मिष्टभोजी परिव्राट् । वाराणस्यामभूवं शशधरधवलः पाण्डुराङ्गस्तपस्वी राजन् यस्यास्ति शक्तिः स वदतु पुरतो जैननिर्ग्रन्थवादी ॥ આચાર્ય પાદલિપ્તના બ્રાહ્મણ વિદ્વાને સાથેના પાટલીપુત્રમાં થયેલા વાદ, આચાય મલ્લવાદીના ભક્ષ્ય અને પાલીતાણામાં બૌદ્ધ વિદ્વાને સાથે થયેલા વાદો,૧૪ અકલંક અને પ્રભાચંદ્રનાં ખંડનમ'ના, તેમ જ વિદ્યા નદીનું પાત્રકૅસરીપણું એ બધું મધ્યવતી સમયના સાહિત્યે નોંધ્યું છે. પ
૧૪. જુઓ, પ્રભાવકરિત્ર.
CC
3
૧૫. ભટ્ટારક અકલંકદેવે વાદકથાના વિષ્યમાં ખાસ ગ્રંથ રચ્યા હોવા જોઈ એ કારણ કે વાદી અને પ્રતિવાદી એ અને કયે ક્રમે એકખીજાને દૂષણ આપે અને જીતવા પ્રયત્ન કરે એ વિષયને તેને રચેલે એક શ્લોક વાદીદેવસૂરી વિરચિત પ્રમાણનયતત્ત્વાલાકાલ કાર ની રત્નપ્રભકૃત રત્નાકરાવતારિકા ટીકામાં ઉદ્ધૃત છે, તે આ પ્રમાણે:—— विरुद्धं हेतुमुद्भाव्य वादिनं जयतीतरः । आभासान्तरमुद्भाव्य पक्षसिद्धिमपेक्षते ॥
રહ્યા. પૃ. ૧૮૪, પરિચ્છેદ ૮, મૂત્ર ૨૨.
વિદ્યાનંદ સ્વામીનું તે જીવનકા જ વાદવિવાદમાં બીજાને જીતવાનું અને સ્વધર્મની પ્રતિષ્ઠા કરવાનું હતું. તેઓએ અનેક સ્થળે પ્રતિવાદીઓને જીત્યાને ઉલ્લેખ શિલાલેખ સુધાંમાં છે. તેઓની ધરચનારોલી પણ એ જ વાતની પાષક છે. તેમના પાકેસરી નામમાં ખાસ એ જ ધ્વનિ છે. વિદ્યાનંદ સ્વામીએ એક પત્રપરીક્ષા નામના નાનકડા ગ્રંથ લખેલા છે. જેમાં પત્ર એટલે ન્યાયવાકય કેવું હોવું જોઈ એ તેની મીમાંસા છે. તે ગ્રંથમાં તેઓએ અક્ષપાદના પંચાવાવ વાકયને અને બૌદ્ધ સપ્રદાયના અવયવત્રયાત્મક વાકયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org