Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૨૫૪ ]
દર્શન અને ચિંતન વાદી (પ્રારંભક) પ્રતિવાદી (પ્રત્યારંભક) વાદી બે પ્રકારના હોય છે. એક
વિષ્ણુ અને બે તત્વનિર્ણચઠ્ઠ. તત્વનિર્ણવેચ્છના વળી બે પ્રકારે છે. કેઈ પિતે જ તત્વનિર્ણય મેળવવા ઈચ્છે છે. તે સ્વાભનિ તત્વનિષ્ણુ કહેવાય; જ્યારે બીજે સ્વયં નિર્ણયવાન હેઈ બીજાને તત્ત્વનિર્ણય કરાવી આપવા ઇચ્છે છે તે પરત્રતત્ત્વનિષ્ણુ કહેવાય. આ બેમાંથી પરત્રતત્વનિર્ણના પણ બે પ્રકાર સંભવે છે. એક અસર્વસ અને બીજે સર્વજ્ઞ. આ રીતે (૧) વિષ્ણુ (૨) સ્વાત્મનિતત્વનિર્ણવેચ્છ (૩) અર્વાપરત્રતત્ત્વનિષ્ણુ (૪) સર્વાપરત્રતત્વનિષ્ણુ, એમ ચાર પ્રકારના વાદી થયા.
પ્રતિવાદી પણ ઉપરની રીતે જ ચાર સંભવી શકે. તેમાંથી કઈ કઈ જાતના વાદીને કઈ કઈ જાતના પ્રતિવાદી સાથે વાદ સંભવે અને કઈ જાતના સાથે ન સંભવે એને વિસ્તાર નીચે પ્રમાણે છે :
(૧) વિજયેરછુ વાદીને સ્વાત્મનિતત્વનિર્ણવેલ્લુ પ્રતિવાદી સાથે; (૨) સ્વાભનિતત્વનિર્ણચ્છ વાદીને વિજયેષુપ્રતિવાદી સાથે; (૩) સ્વાત્મનિતત્ત્વનિર્ણછુ વાદીને સ્વાત્મનિવનિર્ણયેષુ પ્રતિવાદી સાથે અને (૪) પરત્રતત્ત્વનિર્ણરઙ્ગ સર્વર વાદીને પરત્રતત્વનિર્ણચક્ષુ સર્વજ્ઞ પ્રતિવાદી સાથે–-આ પ્રમાણે ચાર વાદ ન સંભવે.
જે (વાદ) સંભવે તે આ પ્રમાણે –
(૧) વાદી અને પ્રતિવાદી બને વિજયેષુ; (૨) વાદી વિજયેરછુ અને પ્રતિવાદી અસર્વજ્ઞ પરત્રતસ્વનિર્ણયેઠુ; (૩) વાદી વિષ્ણુ અને પ્રતિવાદી સર્વજ્ઞાત્રિતત્વનિર્ણયેઠુ; (૪) વાદી સ્વાભનિતત્ત્વનિર્ણચઠુ અને પ્રતિવાદી અસર્વજ્ઞ-પરત્ર-તત્વનિર્ણયેઠુ; (૫) વાદી સ્વાભનિતત્ત્વનિષ્ણુ અને પ્રતિવાદી સર્વ-પત્રિ-તત્વનિર્ણચ્છું; (૬) વાદી અસર્વ-પત્રિ-તત્વનિર્ણ - યેછુ અને પ્રતિવાદી વિષ્ણુ (૭) વાદી અસર્વત પરત્રતત્ત્વનિષ્ણુ અને પ્રતિવાદી સ્વાત્મનિવનિરખું; (૮) વાદી અસર્વજ્ઞ પરત્રતત્વનિર્ણવેલ્ફ અને પ્રતિવાદી અસર્વજ્ઞ-પરત્ર-તત્ત્વનિર્ણયેઠુ; (૯) વાદી અસર્વજ્ઞ પરત્રત
સ્વનિર્ણવેલ્ફ; (૧૦) વાદી સર્વજ્ઞ–પરત્ર-તત્ત્વનિર્ણવેષ્ણુ અને પ્રતિવાદી વિષ્ણુ , (૧૧) વાદી સર્વર પરત્રતત્વનિષ્ણુ અને પ્રતિવાદી સ્વાત્મનિતત્વનિર્ણયેઠુ; (૧૨) વાદી સર્વજ્ઞાત્રિતત્ત્વનિર્ણવેષ્ણુ અને પ્રતિવાદી અસર્વ પરત્રતત્ત્વનિર્ણયે છુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org