Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૪૭, વાદાવિંશિક सामान्तरोपगतयोरेकामिषसंगजातमत्सरयोः । स्यात् सौ( १ सख्यमपि शुनोत्रोरपि वादिनोर्न स्यात् ॥१॥
જુદા જુદા ગામથી આવી ચઢેલા અને એક જ માંસના ટુકડા ઉપર તાકી રહેવાથી પરસ્પર મસરી બનેલાં એવાં બે ધાનેનું પણ કદાચિત સંખ્ય સંભવે ખરું; પરંતુ વાદીઓ જે બે સગા ભાઈ હોય તો પણ તેઓનું પરસ્પર સખ્ય રહેવું અસંભવિત છે. | ૧ |
क्व च तत्त्वाभिनिवेशः क्व च संरम्भातुरेक्षणं वदनम् । क्व च सा दीक्षा विश्वसनीयरूपतानृजुर्वादः (१)॥ १ ॥
કળ્યાં તે તત્વને આગ્રહ અને કયાં આવેશથી આતુર (ચઢેલ) આંખવાળું (વાદીનું) મુખ? ક્યાં તે વિશ્વાસની મૂર્તિસમી દીક્ષા અને કયાં એ કુટિલ વાદી | ૨ |
तावद् बकमुग्धमुस्वस्तिष्ठति यावन्न रंगमवतरति । रंगावतारमत्तः काकोद्धतनिष्ठुरो भवति ॥ ३ ॥
જ્યાં સુધી રંગ વાદસ્થલી)માં નથી ઊતરત ત્યાં સુધી વાદી બગલા જેવો મુગ્ધ દેખાય છે. પણ રંગમાં ઊતરતાં જ તે મત્ત થઈ કાગડા જે ઉદ્ધત અને કઠોર થઈ જાય છે. તે ૩ છે
कीडनकमीश्वराणां कुर्कुटलावकसमान(?)बालेभ्यः । शास्त्राण्यपि हास्यकथां लघुतां वा क्षुल्लको नयति ॥ ४ ॥
ક્ષુલ્લક વાદી કુકડા અને તેતરની પેઠે પૈસાદારેનું રમકડું બની પિતાનાં શાસ્ત્રોને બાળકે મારફત ઉપહાસ અને લઘુતા પ્રાપ્ત કરાવે છે. જે જ !
अन्यैः स्वेच्छारचितानर्थविशेषान् श्रमेण विज्ञाय । कृत्स्नं वाङ्मयमित इति खादत्यंगानि दर्पण ॥ ५ ॥
બીજાઓએ (અન્ય વાદીઓએ) સ્વેચ્છાપૂર્વક રચેલા વિશિષ્ટ અર્થોને કષ્ટપૂર્વક જાણીને વાદી, જાણે અહીં જ સંપૂર્ણ શાસ્ત્રો છે એમ દર્પ વડે અંગોને કરડે છે. જે ૫ છે
अन्यत एव श्रेयांस्यन्यत एव विचरन्ति वादिवृषाः । वाक्संरम्भः क्वचिदपि न जगाद मुनिः शिवोपायम् ।
કલ્યાણે બીજી જ તરફ છે, અને વાદીવૃષભો બીજી જ તરફ વિચરે છે; મુનિઓએ તે વાણીના યુદ્ધને કયા કલ્યાણનો ઉપાય કહ્યો નથી. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org