Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
દર્શન અને ચિત્તત
यद्यकलाभिजातं वाक्छलरंगावतारनिर्वाच्यम् ॥ स्वस्थमनोभिस्तस्वं परिमीमांसेन्न दोषः स्यात् ॥ ८ ॥ વાકલરૂપી રંગભૂમિમાં ઊતરીને જેનુ નિચન કરવાનું છે, એવા તત્ત્વની જો સ્વચ્છ મન વર્ડ, કલહથી સુંદર બને તેમ તે વિચારણા કરવામાં આવે તે તેમાં ફરો દ્વેષ ન થાય. ૫ ૮ |
૧૨૪૮ ]
साधयति पक्षमेकोsपि हि विद्वान् शास्त्रवित्प्रशमयुक्तः । न तु कलहकोटिकोटयाऽपि समेता (? संगता) वाक्यलालभुजः ॥ ९ ॥ શાસ્ત્ર જાણનાર વિદ્વાન જો શાંત હાય તો તે એકલે છતાં પણ પોતાના પક્ષ સાધે છે, પરંતુ વાકયોની લાળ ચાટનારા અનેક વિદ્વાને એકઠા થઈ ને કલહ--પ્રધાન એવી કરોડો કાટિએથી પણ પેાતાને પક્ષ સાધી શકતા નથી. ।। ૯ !!
आर्तध्यानोपगतो वादी प्रतिवादितस्तथा स्वस्य । चिन्तयति पक्षनयहेतुशास्त्रवाग्वाणसामर्थ्यम् ॥ १० ॥ વાદી દુર્ધ્યાનમાં પડી પ્રતિવાદીના અને પોતાના પક્ષવિષયક, નવિષયક, હેતુવિષયક, શાસ્ત્રવિષયક અને વચનબાવિષયક સામર્થ્યની જ ચિંતા કરતા રહે છે. । ૧૦ ।।
દેવિદ્લો ન ર્: (?ž:) શોડલો ન તુ વિષદંતુષ उभयज्ञो भावपटुः पटुरन्योऽसौ स्वमतिहीनः ॥ ११ ॥
અમુક વાદી હેતુન ( તર્કન ) છે તે શબ્દશાસ્ત્ર નથી જાણતો. વળી અમુક ખીજો વાદી શબ્દશાસ્ત્રજ્ઞ છે તેા ત કથામાં કુશળ નથી, ત્રીનેં વળી તક અને શબ્દશાસ્ત્ર અને જાણતા છતાં ભાવ પ્રકટ કરવામાં પટુ નથી. તે ખીજો વાદી પટ્ટુ છે પણ તેને પેાતાની બુદ્ધિ નથી. ।। ૧૧ ।
स नः कथा भवित्री तत्रैता जातयो मया योज्याः । इति रागविगतनिद्रो वाग्मुखयोग्यां निशि करोति ॥ १२ ॥
C
અમારા વચ્ચે તે કથા થવાની છે તેમાં મારે આ જાતિઓ (અસત્ય ઉત્તરા) યોજવાની છે. ' આવા પ્રકારની ચિંતાથી નિદ્રાહીન થઈ વાદી રાત્રિને વખતે વચન અને મુખની કસરત કરે છે. । ૧૨ ।
अशुभ वितर्क विधू मितहृदयः कृत्स्नां क्षपामपि न शेते । कुण्ठितदर्पः परिषदि वृथात्मसंभावनोपहतः ॥ १३ ॥
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org