Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
કથાપધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧રપ૧ છે; જે કાંઈ પણ કહેવામાં આવે તેને સાંભળનાર પણ મળી જ આવે છે; એવી સ્થિતિમાં કે નિર્લજ્જ પંડિત ન બની શકે છે ૧ ૫
द्वितीयपक्षपतीघाः सर्व एव कथापथाः । अभिधानार्थविभ्रान्तैरन्योऽन्य विप्रलप्यते ॥ ७ ॥
સર્વે કથા(વાદ)માર્ગો પરપક્ષના ઘાત માટે જ રચાયેલા હોય છે; છતાં શબ્દ અને અર્થમાં બ્રાન્ત થયેલા વાદીઓ અંદરોઅંદર વિપ્રલાપ કર્યો જ કરે છે. તે છે !!
एकपक्षहता बुद्धिर्जल्पवाग्यन्धपीडिता। श्रुतसंभावनावैरी वैरस्य प्रतिपद्यते ॥ १६ ॥
જલ્પરૂપ વચનયંત્રમાં પીડિત થયેલી બુદ્ધિ એક પક્ષમાં હણાઈ જાય છે; અને શારસંભાવના (બહુમાન)ની શત્રુ બની નીપણું પ્રાપ્ત કરે છે. જો
न नाम दृढमेवेति दुबैल चोपपत्तितः । વરાતિવિઝા તરવતિ વા ન વા ! ૨૮ |
ઉપપત્તિ (યુકિત)થી કાંઈ બળવાન કે દુર્બળ છે જ નહિ; વક્તાની વિશિષ્ટ શક્તિને લીધે જ તે તેમ બને અથવા ન બને. . ૨૮ છે
तुल्यसामाधुपायासु शक्त्या युक्तो विशेष्यते । विजिगीषुर्यथा वाग्मी तथाभूयं (?) श्रुतादपि ॥ २९ ॥
સામ આદિ ઉપાયે સમાન હોવા છતાં જેવી રીતે શક્તિશાલી વિજયેચ્છ ચઢી જાય છે તેવી રીતે વક્તા પણ શાસ્ત્ર કરતાં શક્તિના ગે ચઢી જાય છે. ૨૯ છે
पानिकेश्वरसौमुख्यं धारणाक्षेपकौशलम् । सहिष्णुता परं धार्थमिति वादच्छलानि षट् ॥ ३१ ॥
સભ્ય અને સભાપતિનો અભાવ, ધારણાશકિત અને આક્ષેપશક્તિનું કૌશલ, સહનશીલતા અને પરમ ધૃષ્ટતા–આ છ વાદચ્છલ કહેવાય છે. ૩૧
વિભાગ ૨ હરિભદ્રસૂરિનાં વાદ અને યમ અષ્ટક આગળ પૃ. ૧૨૧૪ થી ૧૨૧૮ માં જે અષ્ટકને સારાંશ આપવામાં આવ્યું છે તે અખકે સંક્ષિપ્ત તેમ જ પાડ્યું હોવાથી નીચે તેનું મૂળ માત્ર આપવામાં આવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org