Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 56
________________ કથાપધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧રપ૧ છે; જે કાંઈ પણ કહેવામાં આવે તેને સાંભળનાર પણ મળી જ આવે છે; એવી સ્થિતિમાં કે નિર્લજ્જ પંડિત ન બની શકે છે ૧ ૫ द्वितीयपक्षपतीघाः सर्व एव कथापथाः । अभिधानार्थविभ्रान्तैरन्योऽन्य विप्रलप्यते ॥ ७ ॥ સર્વે કથા(વાદ)માર્ગો પરપક્ષના ઘાત માટે જ રચાયેલા હોય છે; છતાં શબ્દ અને અર્થમાં બ્રાન્ત થયેલા વાદીઓ અંદરોઅંદર વિપ્રલાપ કર્યો જ કરે છે. તે છે !! एकपक्षहता बुद्धिर्जल्पवाग्यन्धपीडिता। श्रुतसंभावनावैरी वैरस्य प्रतिपद्यते ॥ १६ ॥ જલ્પરૂપ વચનયંત્રમાં પીડિત થયેલી બુદ્ધિ એક પક્ષમાં હણાઈ જાય છે; અને શારસંભાવના (બહુમાન)ની શત્રુ બની નીપણું પ્રાપ્ત કરે છે. જો न नाम दृढमेवेति दुबैल चोपपत्तितः । વરાતિવિઝા તરવતિ વા ન વા ! ૨૮ | ઉપપત્તિ (યુકિત)થી કાંઈ બળવાન કે દુર્બળ છે જ નહિ; વક્તાની વિશિષ્ટ શક્તિને લીધે જ તે તેમ બને અથવા ન બને. . ૨૮ છે तुल्यसामाधुपायासु शक्त्या युक्तो विशेष्यते । विजिगीषुर्यथा वाग्मी तथाभूयं (?) श्रुतादपि ॥ २९ ॥ સામ આદિ ઉપાયે સમાન હોવા છતાં જેવી રીતે શક્તિશાલી વિજયેચ્છ ચઢી જાય છે તેવી રીતે વક્તા પણ શાસ્ત્ર કરતાં શક્તિના ગે ચઢી જાય છે. ૨૯ છે पानिकेश्वरसौमुख्यं धारणाक्षेपकौशलम् । सहिष्णुता परं धार्थमिति वादच्छलानि षट् ॥ ३१ ॥ સભ્ય અને સભાપતિનો અભાવ, ધારણાશકિત અને આક્ષેપશક્તિનું કૌશલ, સહનશીલતા અને પરમ ધૃષ્ટતા–આ છ વાદચ્છલ કહેવાય છે. ૩૧ વિભાગ ૨ હરિભદ્રસૂરિનાં વાદ અને યમ અષ્ટક આગળ પૃ. ૧૨૧૪ થી ૧૨૧૮ માં જે અષ્ટકને સારાંશ આપવામાં આવ્યું છે તે અખકે સંક્ષિપ્ત તેમ જ પાડ્યું હોવાથી નીચે તેનું મૂળ માત્ર આપવામાં આવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68