Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
દન અને ચિંતન
પોતાના હિતની દૃષ્ટિએ જ પરાક્રમ કરવું ઉચિત છે, કારણ કે અનેક મતભેદોથી ભ્રાન્ત થયેલું આ જગત સર્વનાશથી પણુ એકમત ન થયું તે પછી તેને કયા વાદી એકમત કરી શકશે? ॥ ૨ ॥
૧૬૫૦]
सर्वशविषय संस्थांछद्मस्थो न प्रकाशयत्यर्थान् । नाश्चर्यमेतदत्यद्भुतं तु यत्किंचिदपि वेत्ति ॥ २९ ॥
સર્વજ્ઞના જ વિષયભૂત એવા પદાર્થોને જો છદ્મસ્થ ( અલ્પજ્ઞ) મનુષ્ય પ્રકટ કરી શકતા નથી, તે તેમાં કાંઈ આશ્ચય પામવા જેવુ નથી. એવા અપના જે કાંઈ થેઢુ જાણી શકે છે તે જ આશ્રય માનવુ જેઈ એ. રા
परुषवत्र नोद्यतमुखैः काइलजनचित्तविभ्रमपिशाचैः । ધૂર્તે: જક્ષ્ય તો મીમાંસા નામ યિતઃ ॥ ૨૪ ॥
પામર જનાનાં ચિત્તને ભરમાવવા માટે પિશાચ જેવા અને કાર વચન એકલવા માટે જ જેએનાં મુખ તત્પર હોય છે એવા ધૃત જનોએ કલહુને મીમાંસાના નામમાં બદલી નાખ્યુ છે.
परनिग्रहाभ्यवसितचितैकाय्यमुपयाति तद्वादी ।
यदि तत्स्याद्वैराग्ये न चिरेण शिवं पदमुपयातु ॥ २५ ॥
ખીજાતે નિગ્રહ આપવાના નિશ્ચયથી વાદી ચિત્તની જે એકાગ્રતા મેળવે છે તેવી જો વૈરાગ્યમાં મેળવે તે તે યાદી વગર વિલ એ મુક્તિ પામે. ॥ ૨૫
एकमपि सर्वपर्ययनिर्वचनीयं यदा न बेत्यर्थम् ।
मां प्रत्यहमिति गर्वः स्वस्थस्य न युक्त इह पुंसः ॥ २६ ॥ અહીં આ લાકમાં, જ્યારે મનુષ્ય સર્વ અાથી નિચન કરવા ચેાગ્ય એવી એક પણ વસ્તુને પૂરી જાણી શકતા નથી તો પછી હું કે ભારા પ્રત્યે કે ' એવા પ્રકારના ગવ કરવા કયા સ્વસ્થ પુરુષને યોગ્ય હાઈ શકે? ! ૨} !!
ન્યાયહાત્રિ શિકા
देवखातं च वदनं आत्मायत्तं च वाङ्मयम् ।
श्रोतारः सन्ति चोकस्य निर्लज्जः को न पण्डितः ॥ १ ॥ માઢું' દૈવે ખાદચુ' છે. (બનાવી રાખ્યું છે) અને વાડ્મય પેતાને આધીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org