Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 39
________________ (૪) ૧૨૩૪ ] દર્શન અને ચિંતન (૫) અ ને સેવીને-અનુસરીને જે વાદ થાય તે. (૬) પિતાને તરફદારો સાથે અધ્યક્ષને મેળવી લઈ અગર અધ્યક્ષોને પ્રતિવાદીના વિરોધી બનાવી જે વાદ થાય તે. છેવટે સ્થાનાંગમાં જે દશ દે બતાવવામાં આવ્યા છે તેમાં પણ ઘણું દે વાદકથા સાથે જ સંબંધ ધરાવે છે. તેમનો સાર નીચે પ્રમાણે – (૧) પ્રતિવાદી તરફથી થતા ભને લીધે જે મોટું બંધ થાય તે તજાત દે. (૨) બોલતાં વિસ્મૃતિ થાય તે સ્વમતિભંગ દેજ. (૩) મર્યાદા સાચવનાર અધ્યક્ષ કોઈ પણ કારણથી વાદી ઉપર દ્વેષ કરી કે તેના વિષયમાં બેદરકાર રહી પ્રતિવાદીને જય આપે અગર તેને સ્મૃતિની તક આપે તે પ્રશાસ્તુદોષ. વાદીએ મૂકેલા દોષને ખેટી રીતે પરિહાર કરે તે પરિહરણ દોષ. (૫) સાધ્યવિકલત્વ આદિ દષ્ટાંતદોષ તે સ્વલક્ષણદોષ. (૬) સાધ્યના પ્રત્યે સાધનમાં જે વ્યભિચારદોષ આવે તે કારણs. (૭) અસિદ્ધ, વિરુદ્ધ આદિ દેવાભાસે તે હેતુદોષ. (૮) પ્રતિવાદીના મતમાં આવી જવું તે સંક્રમણ દેવ. તેને પરમતાભ્યનુજ્ઞા પણ કહે છે. (૯) છળ આદિ દ્વારા જે પરાજયના પ્રસંગે આવે તે નિગ્રહદોષ. (૧૦) પક્ષના બાધિતત્વ આદિ દેવો તે વસ્તુદોષ. કથા પદ્ધતિ અને સદંતર્ગત ન્યાયવાક્યને લગતું જે વર્ણન સંક્ષેપમાં ઉપર સ્થાનાંગમાંથી આપવામાં આવ્યું છે તે બધું વર્ણન શ્રીમદ્ ભવબહુકૃત ગણાતી દશવૈકાલિક નિર્યુક્તિમાં આપેલું છે. નિર્યુક્તિકારે એ બધું વર્ણન કરીને તેની સાથે ન્યાયવાક્યને ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ બતાવ્યું છે. દશવૈકાલિકના પ્રથમ અધ્યયનમાં ધર્મનું વર્ણન છે. તેથી નિર્યુક્તિકારે તે જ વસ્તુ લઈ તેમાં ન્યાયવાક્યને ઉપગ ફુટ રીતે કરે છે. તે કહે છે ૧ જુઓ, સ્થા. ટી, પૃષ્ટ ૩૬૫. २ दसविहे दोसे पं. तं. तज्जातदोसे, मतिभंगदोसे, पसत्धारदोसे, परिहरणदोसे, सलक्षण, कारण, हेऊदोसे, संकामणं निग्गवत्युदोसे ।। स्था, सू. ७४३. 3. कत्यइ पंचावयव दसहा वा सव्वहा न पडिसिद्धं । न य पुण सवं ભર ચૂંટી વિમાન્યું છે . વૈ. મિ. સા. ૫૦; જુઓ, પા. ૩૨ ગાથા ૪૯ થી ૮૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68