Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 41
________________ ૧૨૩૬ ] દર્શન અને ચિંતન જાણી શકાય છે કે જૈન સંપ્રદાયમાં પ્રાચીન કાળમાં પણ કથા પદ્ધતિ અને તેને લગતી અન્ય બાબતોનો વિચાર કે તે અને પરંપરા કેવી ચાલતી. પરંતુ આપણે જોઈએ છીએ કે દશ અવયે નિર્યુક્તિમાં બતાવ્યા છે. તેથી જુદા પણ મળે છે. ન્યાયસૂત્રના ભાષ્યકાર વાત્સ્યાયને પણ પિતાના ભાષ્યમાં મતાંતરથી ચાલતા દશ અવય બતાવ્યા છે. તેમાંના પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ તે નિયંતિમાં પણ છે. પરંતુ, બાકીના પાંચ એ નિર્યુક્તિમાં નથી. તે પાંચ આ છેઃ જિજ્ઞાસા, સંશય, શક્યપ્રાપ્તિ, પ્રજન, અને સંશયવ્હદાસ. આ પાંચ અવયવોને ન્યાયવાક્યના અંગ તરીકે સ્વીકારવાની વાત્સ્યાયન ના પાડે છે અને ફક્ત પંચાવનાત્મક ન્યાયવાક્ય જે ન્યાયસૂત્રમાં કહેલ છે તેનું જ સ્થાપન કરે છે. વાત્સ્યાયને કહેલ દશ અને નિયંતિમાં બે પ્રકારે વર્ણવેલ દશ દશ, એમ કુલ ત્રણ પ્રકારના દશ અવયે અત્યારે આપણને મળે છે. આ ઉપરથી એટલું જણાય છે કે દશ અવયવાભક ન્યાયવાક્યની પરંપરા પ્રાચીન હતી. ભલે તે જૈન ગ્રંથમાં અન્ય રૂપે અને વાત્સ્યાયનભાષ્યમાં અન્ય રૂપે દેખાય; પરંતુ અક્ષપદે તે પરંપરામાં સુધારો કર્યો અને પંચ અવયવની જ આવશ્યકતા. સ્વીકારી. જૈનસંધમાં તે પિતાના સ્વાવાદ સિદ્ધાંત પ્રમાણે અપેક્ષાવિશેની દષ્ટિએ પંચ અવયવામિક અને દશ અવયવાત્મક બંને પ્રકારના ન્યાયવાક્યો, સ્વીકાર કરી બંને પરંપરા સાચવવામાં આવી છે. અને આગળ જતાં જૈન તસાહિત્યમાં જોઈએ છીએ કે તેમાં તે એક અવયવવાળાં અને બે અવયવવાળાં ન્યાયવાક્ય સુધ્ધાંનું સમર્થન અપેક્ષાવિશેષથી કર્યું છે. જ્યારે કેટલાક ૧ પ્રમાણનયતત્ત્વાકાલંકાર પરિચ્છેદ ૩, મુત્ર ૨૩ : વૃક્ષાવજનામ परार्थमनुमानमुपचारात् । सूत्र २८:पक्षहेतुश्चनलक्षणमवयवद्वयमेव परप्रतिपत्तेरङ्ग, न दृष्टान्तादिवજનમ સૂત્ર સર–ન્ટિમોરતુ યુવતું દષ્ટાન્તવનયજિમનારિ प्रयोज्यानि ।। तथा अतिव्युत्पन्नमति प्रतिपाद्यापेक्षया तु धूमोत्र दृश्यते इत्यादि હેતુવનમાત્રામમાં તમતિ (પરિ. ૩. સુ. ૨૩. રત્નાકરાવતારિકા ટીકા). “સરુ ક્યા ર્તિ વિઘતિવતે વારિનઃ, તથા, તિજ્ઞાળાનીતિ વચમનુમનખિતે વાચ: [ સાંખ્યકારિકા “પ”માં “ત્રિવિધમ્ શબ્દ છે તેની ભાદરવૃત્તિમાં “વાવ” એમ વ્યાખ્યા કરી છે. ] રોજનચેન ચતુતિ मीमांसकाः, सह निगमनेन पञ्चावयवमिति नैयायिकाः, तदेवं विप्रतिपत्ती कीदृशोऽ नुमानप्रयोग इत्याह । एतावान् प्रेक्षप्रयोगः ॥२-१-९ ! प्रमाणमीमांसा पृ. ३ । દ્રિ. ૬. ૮ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68